નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દમઆલુ


4-5 વ્યક્તિ માટે ઘરે બનાવો

સામગ્રી
200 ગ્રામ નાની બટાકી
1/4 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન કસૂરી મેથી
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ટેબલ સ્પૂન ક્રીમ
તેલ પ્રમાણસર
મીઠું સ્વાદ આનુસાર
રેડ ગ્રેવી (રેડ ગ્રેવી બનાવવાં ની રીત નીચે છે)

રીત
-નાની બટાકી છોલી, કાંટાથી કાણા પાડી લો
-1/2 કલાક માઠા-હળદરના પાણીમાં બટાકીઓ રાખી મુકો
-આ બટાકીઓને ગરમ તેલમાં તળી નાંખો
-હવે રેડ ગ્રેવીનેગરમ કરવા મુકો તેમાં તળેલી બટાકી, કસૂરી મેથી તથા જરૂર પ્રમાણે પાણી ઉમેરો
-10 મીનિટ સુધી તેને ખદખદવા દો
-બાદમાં તેને કોથમીર અને ક્રિમથી ગાર્નિશ કરી સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!