Posts

Showing posts from 2020

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોજ શારીરિક સબંધ બાંધવાથી શરીરને થશે અધધ ફાયદા,રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો...

Image
 યૌન જીવન દરેક પરિણીત દંપતી માટે વિશેષ હોય છે. આવા કિસ્સામાં, તાજેતરના એક અભ્યાસ સૂચવે છે કે સેક્સથી યુવાન પુરુષો અને સ્ત્રીઓમાં સારી કાર્ડિયોવૈસ્કુલર કસરત થઈ શકે છે. હા, પુરુષો માટે મહિલાઓ માટે સેક્સ ખૂબ સારું માનવામાં આવે છે. સેક્સ એ બંને માટે એક્સરસાઇઝ સાબિત થઈ શકે છે અને પુરુષો માટે પણ તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હવે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સેક્સ માણવાથી ઘણા મોટા ફાયદા થાય છે. હકીકતમાં, નિયમિત સેક્સ કરીને તમે શરીરને સામાન્ય રીતે ફીટ રાખી શકો છો. હવે આપણે જાણીએ. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે – એવું કહેવામાં આવે છે કે જે લોકો દરરોજ સેક્સ કરે છે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. આ ઉપરાંત, એક અધ્યયન મુજબ, જે લોકો વારંવાર જાતીય સંભોગ કરે છે (અઠવાડિયામાં એક કે બે વાર) તેમના લાળમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ (immunoglobulin A) નું પ્રમાણ વધારે છે. તે જ સમયે, જે લોકો સેક્સમાં ઓછા સક્રિય હોય છે, તેઓ નિયમિતપણે ઇમિનોગ્લોબ્યુલિન એનું પ્રમાણ ઘટવા લાગે છે. આ ઉપરાંત, ઘણા અભ્યાસો સૂચવે છે કે હસ્તમૈથુન સિવાય, સેક્સ અને લોઅર સિસ્ટોલિક બ્લડ પ્રેશર વચ્ચે જોડાણ છે. તે જ સમયે ત

ગુજરાત સરકારે નવરાત્રિની પ્રસાદ બાદ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું.........

Image
  જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે પૂજા કે આરતી કરવી હોય તો પોલીસની પરમિશન જરૂરી. નવરાત્રિ ઉજવણી પર સરકાર વારંવાર નિર્ણયો બદલતી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો. હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે. માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી સરકારે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માર્કિંગ જરૂરી આવતીકાલે શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબા કરવાની પરમિશન આપી નથી. માત્ર એક કલાક માટે પૂજા અને આરતી કરી શકાશે, ત્યારે હવે સરકારે પહેલા પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવાના નિર્ણય પાછો ખેંચ્યો છે. એક કલાકના

PMની સંપત્તિમાં FDએ એક વર્ષમાં 36 લાખ રૂપિયાનો વધારો કર્યો, શેરબજારે ગૃહમંત્રીની સંપત્તિમાં 3.6 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો

Image
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ પોતાની સંપત્તિઓ અને દેવા અંગેની માહિતી આપી છે. ગત વર્ષ સુધી તેમની પાસે 2.49 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ વર્ષે જૂન સુધી એ વધીને 2.85 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બેન્ક બેલેન્સ અને FDથી તેમની સંપત્તિમાં એક વર્ષમાં 36 લાખનો વધારો થયો છે. PM પર કોઈ દેવું નથી 70 વર્ષના વડાપ્રધાન પર કોઈપણ પ્રકારનું દેવું નથી. તેમની પાસે 31 હજાર 450 રૂપિયા રોકડા છે. બેન્ક ખાતામાં 3.38 લાખ રૂપિયા છે. 31 માર્ચ 2019ના રોજ તેમના ખાતામાં 4,143 રૂપિયા હતા. SBIની ગાંધીનગર બ્રાન્ચમાં તેમની FDમાં 1 કરોડ 60 લાખ 28 હજાર 39 રૂપિયા છે. એક વર્ષ પહેલાં આ રકમ 1 કરોડ 27 લાખ, 81 હજાર 574 રૂપિયા હતી. મોદી 8 લાખ 43 હજાર 124 રૂપિયાનાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ દ્વારા ટેક્સ-સેવિંગ કરે છે. પોતાના જીવન વીમા માટે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું વીમા-પ્રીમિયમ ચૂકવે છે. તેમની પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટના 7 લાખ 61 હજાર 646 રૂપિયા હતા. જીવન વીમા પ્રીમિયમના રૂપમાં 1 લાખ 90 હજાર 347 રૂપિયાનું પેમેન્ટ કર્યું છે. જાણો, વડાપ્રધાનના પૈસાનો હિસાબ કેશ ઇન હેન્ડ  31,450 રૂપિયા બચત ખાતામાં - 3.38 લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટની વેલ

કોરોનાને ને લઇ ને રશિયાથી સારા સમાચાર,બીજી રસીને પણ આપી મંજૂરી, શું છે એ જાણો ?

Image
 કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપની વચ્ચે રશિયા (Russia) થી એક સારા સમાચાર આવી રહ્યા છે. જેણે પોતાની બીજી કોરોના વાયરસ રસી (Corona Virus Vaccine) રજીસ્ટર્ડ કરી છે. રશિયાએ બીજી રસીનું નામ EpiVacCorona રાખ્યું છે. આપને જણાવી દઇએ કે આ પહેલા રશિયાએ કોરોના વાયરસની પ્રથમ રસી સ્પુટનિક-વીને મંજૂરી આપી હતી, જે વિશ્વવ્યાપી કોવિડ-19 ની પ્રથમ રસી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિ (Vladimir Putin) ને બુધવારના રોજ કેબિનેટ સભ્યો સાથેની એક વીડિયો કોન્ફરન્સ દરમ્યાન EpiVacCorona રસીની જાહેરાત કરી હતી. વ્લાદિમીર પુતિને કહ્યું, “મારી પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટર એ આજે કોરોના વાયરસની વિરૂદ્ધ બીજી રૂસી રસી રજીસ્ટર્ડ કરી છે.” તેમણે કહ્યું કે આપણે પહેલી અને બીજી રસીનું ઉત્પાદન વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી ભાગીદારોની સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને વિદેશોમાં આપણી રસીઓને પ્રોત્સાહિત કરીશું. ” સાથો સાથ પુતિને કહ્યું કે ત્રીજી રસી પણ લગભગ તૈયાર જ છે. રશિયાએ સાઇબિરીયાની વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી) ખાતે એપિવાકકોરોના

આ બૉલીવુડ એક્ટરે કહ્યું મને ખતરો છે

Image
 ફિલ્મ દેશદ્રોહ(Deshdrohi)થી બોલિવૂડ(Bollywood)માં પોતાના કેરિયરની શરૂઆત કરનાર કમાલ આર ખાન (Kamaal R.Khan)ઉર્ફ KRK દ્વારા એક વધુ વિવાદિત ટ્વિટ કરવામાં આવ્યું છે. આ વિવાદિત ટ્વિટ સાથે જ તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર કેઆરકેના અનેક ફોલોવર્સ છે. અને તે સોશિયલ મીડિયા (Social Media) પર હંમેશો ખુબ જ એક્ટિવ રહે છે. કેઆરકેએ એક ટ્વિટ કરીને નવો હંગામો કર્યો છે. કેઆરકેના લેટેસ્ટ ટ્વિટ હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. અને તેમણે આ ટ્વિટ સાથે પોતાના જીવ પર જોખમ હોવાની વાત ઉચ્ચારી છે. કેઆરકેએ પોતાના ટ્વટિર એકાઉન્ટથી એક ટ્વિટ કરીને કહ્યું છે કે તે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર (KaranJohar), સુપર સ્ટાર સલમાન ખાન (SalmanKhan), અક્ષય કુમાર (AkshayKumar), આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા તેમની સાથે કંઇ પણ થયું તો તે માટે જવાબદાર માનવા. તેણે કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે કાલે ઉઠી કંઇ પણ થયું તો તે માટે કરણ જોહર (KaranJohar), સલમાન ખાન (SalmanKhan), અક્ષય કુમાર (AkshayKumar), આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા જવાબદાર રહેશે. આ લોકોએ મારો ખાતમો કરવાનો પ્લાન બનાવી

ચીન ને મળ્યો જોરદાર ઝાટકો .....

Image
 પૂર્વી લદ્દાખમાં હજી ગાત્રો થીજવતી ઠંડી શરૂ થઈ નથી અને ચીની સેનાને ઝાટકો લાગ્યો છે. પેંગોગ તળાવની ઉત્તર છેડે ચીની સેના PLAને જાનહાનિનું નુકસાન ઉઠાવું પડ્યું છે. ગયા અઠવાડિયે એક ચીની સૈનિકને બહાર નીકાળતા દેખાયા હતા. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં અત્યારથી જ રાત્રિ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ચીની સૈનિકો ઠંડીને ઝીલી શકતા નથી અને જાનહાનિની ​​સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પેંગોગ તળાવને અડીને આવેલા 15 હજારથી 16 હજાર ફૂટ ઉંચા શિખરો પર 5000 ચીની સૈનિકો હાજર છે. ચીને અગાઉ એવો દાવો કર્યો હતો કે તેમને ઠંડીનો સામનો કરવા માટે અત્યાધુનિક બેરેક બનાવ્યા છે જેમાં તાપમાન હંમેશાં ગરમ ​​રહેશે. સાથો સાથ ચીની સૈનિકો તેમાં સ્નાન પણ કરી શકશે. ચીની મીડિયાએ એ પણ દાવો કર્યો હતો કે પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખને અડીને આવેલા તિબેટના નાગરી વિસ્તારમાં પ્રથમ વખત ભારે તોપો તૈનાત કરી છે. ચીની મીડિયાએ કહ્યું કે PLA ‘યુદ્ધની તૈયારી’ના ભાગરૂપે તેને અંજામ આપી રહ્યા છે. જૂની અને અસ્થાયી બેરેકની જગ્યાએ સૈનિકો માટે નવી અને કાયમી બેરેક બનાવવામાં આવી રહી છે. ચીન દ્વારા સંચાલિત ટીવી ચેનલ સીસીટીવી એ નથી બતાવ્યું કે ચીને

સુશાંત સિંહના મોત ના ચાર મહિના પછી તેમની મોટી બહેન .....

Image
 સુશાંતના મોતને ચાર મહિના પૂરા થતા શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક્ટરનો જૂનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, સાચે જ પ્રેરણાદાયી. આ વીડિયોમાં સુશાંત કોઈ ફિલ્મ માટે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સુશાંત રનિંગ, સાયકલિંગ, જોગિંગ કરતો જોવા મળ્યો હતો.શ્વેતાની છેલ્લી ટ્વીટ પણ સુશાંતને લગતી હતી. તેણે કહ્યું હતું, 'જેમને સફળતાની આશા નથી અને નિષ્ફળાતનો થોડોક અંદેશો પણ મળે તો તેઓ છોડી દે છે. જોકે, મુશ્કેલ લોકો આવું ક્યારેય કરતા નથી.' શ્વેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણે બધા મજબૂત, પાવરફુલ છીએ તથા પોતાની શક્તિમાં જ વિશ્વાસ કરવાની જરૂર છે શ્વેતાએ સોશિયલ મીડિયામાં એક ખાસ કેમ્પેન ચલાવવાની વાત કરી હતી. તેણે સુશાંતના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો મેસેજ 'મન કી બાત' કહેશે. શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'Mann Ki Baat 4 SSR ન્યાય તથા સત્ય જાણવા માટે પોતાનો અવાજ ઉઠાવવાની સારી તક છે. અમે આ કેમ્પેન હેઠળ લોકોને ભેગા કરવા માગી છીએ કે જનતા ન્યાયની રાહમાં છે. જેમણે મને હંમેશાં સાથ આપ્યો તેવા મારા ટ્વિટર પરિવારનો હું આભાર વ્યક્ત કરવા માગું છું,  વધુમાં શ્વેતાએ કહ્યુ

સંજય દત્તે બીમારી અંગે વાત કરી,કીધું કે .....

Image
 સંજય દત્તને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની ચર્ચા છે. પરિવારે સંજય દત્ત બીમાર હોવાની વાત સ્વીકારી હતી પરંતુ તેને શેની બીમારી છે તે અંગે વાત કરી નહોતી. જોકે, હવે સંજય દત્તે પહેલી જ વાર પોતાની બીમારી અંગે વાત કરી હતી અને સ્વીકાર્યું હતું કે તેને કેન્સર છે. હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમે સંજય દત્તનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં સંજય દત્તે કહ્યું હતું કે તે કામ પર પરત ફર્યો છે અને તેણે ચાહકોને વચન આપ્યું હતું કે તે કેન્સરને હરાવીને રહેશે.'હાઈ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનના જખમ જોશો, પરંતુ હું તેને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળા પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લુક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 

આ બે મુખ્ય કારણોને લીધે બગડી જાય છે શારીરિક સબંધ માણવાની મજા...

Image
 આપણે જાણીએ છીએ તેમ સેક્સ પતિ પત્નીના સંબંધોને વધારે મજબૂત બનાવે છે. સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે. ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે. જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે, જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે. ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે. પ્રજનન અંગોમાં રોગ થવાને કારણે પણ ઘણી વાર ઇન્દ્રિયમાં જોઈએ તેવું ઉત્થાન આવતું નથી. સ્ત્રીઓમાં પ્રજનન અંગો સંબંધી રોગો જેમ કે લ્યુકેરિયા, યોનિમાર્ગમાં ઇન્ફેક્શન જેવા રોગોને કારણે પણ સેક્સ પ્રત્યે નિરાશા જન્મે છે. જ્યારે પુરુષોમાં પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે પણ સેક્સ સંબંધોમાં નીરસતા આવે છે. ઘણાં સ્ત્રી કે પુરુષો પ્રજનન અંગોની સ્વચ્છતાની કાળજી લેતાં નથી, જેના કારણે સામ

કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ...

Image
 કાપોદ્રા વિસ્તારની શ્રમજીવી પરિવારની તરૂણીને કડીયા કામની મજૂરી કામ અપાવવાના બહાને પોતાની રહેણાંક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરનાર પરિચીત શ્રમજીવી યુવાન વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી છોટાઉદેપુરની રહેવાસી ત્રણ શ્રમજીવી બહેન પૈકી 17 વર્ષીય રમીલા (નામ બદલ્યું છે) મજૂરી કામ માટે કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉભી હતી.તે દરમ્યાન લેખરાજ ગુર્જરે રમીલાને ચાલ કડીયા કામ પર જઇએ એમ કહી ઓટો રીક્ષામાં બેસાડી પોતાના રહેણાંક રૂમ ખાતે લઇ ગયો હતો. જયાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રમીલા સાથે જબરજસ્તી દુષ્કર્મ કર્યુ હતું. રમીલાએ પ્રતિકાર કરતા હવસખોર લેખરાજે હાથથી મોંઢુ દબાવી દીધું હતું અને કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ રમીલાને પરત ઓટો રીક્ષામાં કાપોદ્રા ચાર રસ્તા ખાતે મુકીને ચાલ્યો ગયો હતો. ઘરે આવ્યા બાદ રમીલાને ગુપ્તાંગમાં પીડા થતી હોવાની લેખરાજે પોતાની સાથે આચરેલા કૃત્યની જાણ મોટી બહેનને કરી હતી. જેથી ત્રણેય બહેન લેખરાજના ઘરે ગયા હતા પરંતુ તે ઘરે ન હતો. ત્યાર બાદ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કડીયા કામની

શાહીન બાગ જેવાં જાહેર સ્થળોનો ઘેરાવ સહ્ય નથી, આવા કિસ્સાઓમાં અધિકારીઓ ખુદ કાર્યવાહી કરે, અદાલતોની પાછળ ના છુપાય

Image
જાહેર સ્થળોએ દેખાવો અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જાહેર સ્થળો પર લાંબા સમય સુધી દેખાવો કરી ન શકાય. એક નિશ્ચિત જગ્યા પર જ ધરણાં થવાં જોઈએ. આ મામલો દિલ્હીના શાહીન બાગ ખાતેના દેખાવો સાથે સંકળાયેલો છે. ત્યાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી માર્ગ રોકીને દેખાવો થયા હતા. એનાથી લોકોને અવરજવરમાં પરેશાની થઈ હતી, આથી પિટિશનરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જાહેર સ્થળો પરના દેખાવો અંગે પ્રતિબંધ લાગવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાની 4 મુખ્ય બાબત વિરોધપ્રદર્શન માટે શાહીન બાગ જેવાં જાહેર સ્થળોનો ઘેરાવ સહન કરી ન શકાય. લોકતંત્ર અને અસંમતિ સાથે સાથે ચાલી શકે છે. શાહીન બાગને ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસે કાર્યવાહી કરવાની જરૂર હતી. આવી ઘટનાઓમાં અધિકારીઓએ ખુદ પગલાં લેવા જોઈએ. તેઓ અદાલતો પાછળ છુપાઈ ન શકે કે જ્યારે કોઈ આદેશ આવશે ત્યારે કાર્યવાહી કરીશું. કોર્ટે અગાઉ કહ્યું હતું- વિરોધના અધિકાર અને મૂવમેન્ટના અધિકારમાં સંતુલન હોવું જોઈએ. વકીલ અમિત સાહનીએ આ મામલે પિટિશન ફાઇલ કરી હતી. કોર્ટે 21 સપ્ટેમ્બરે ચુકાદો મુલતવી રાખ્યો હતો. અદાલતે એ દિવસે કહ્યું હતું કે વિરોધના અધિકાર અને જનતાની

મોદીનું સરકારમાં રહેવાનું 20મું વર્ષ શરૂ, દેશમાં કોઈ ચૂંટાયેલી સરકારના સૌથી મોટા પદ પર સૌથી વધુ દિવસ રહેનારાઓમાં મોદી 8મા નંબરે

Image
  મોદીએ આજના દિવસે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા, પછી 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા વડાપ્રધાન તરીકે મોદીનો 6 વર્ષ 131 દિવસ સુધીનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે, આ પદ પર સૌથી વધુ દિવસ રહેનારા બિનકોંગ્રેસી નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. એ ઈતિહાસ છે ભારતીય રાજકારણનો. આ મુકામ છે બે દાયકા સુધી સત્તાના સર્વોચ્ચ પદ પર રહેવાનું. આ એ જ દિવસ છે, જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત કોઈ સરકારી પદ સંભાળ્યું હતું. 7 ઓક્ટોબર 2001, એટલે કે આજથી 19 વર્ષ પહેલાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. દેશમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર(કેન્દ્ર, રાજ્ય કે પછી બંનેને મેળવીને)માં સર્વોચ્ચ પદ પર સૌથી વધુ સમય પર રહેનારાઓમાં મોદીનું નામ 8મા નંબરે છે. પ્રથમ નંબરે સિક્કિમના પૂૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ છે. તેઓ 24 વર્ષ 165 દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. બીજા નંબર પર પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ જ્યોતિ બસુ છે. તેઓ 23 વર્ષ 137 દિવસ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો આજ

નેપાળ શું ભારત સાથે સીધી ટક્કર લેવાની કરી રહ્યું છે ?

Image
  નેપાળ ઉત્તરાખંડમાં કlલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે. નેપાળ ઉત્તરાખંડના કલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળનું આ પગલું એકદમ ચોંકાવનારું છે કારણ કે આ પહેલા નેપાળે આ વિસ્તારમાં ક્યારેય સૈનિકોની તૈનાતી કરી નહોતી. આ બેરેક કાલાપાનીથી 13 કિલોમીટર દૂર ચંગરુમાં બનાવવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં નેપાળે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને સસામેલ કરતો પોતાના દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો. ભારતે સતત કહ્યું છે કે આ ત્રણેય વિસ્તાર ઉત્તરાખંડના પિથૌરગઢ જિલ્લામાં આવે છે. શુક્રવારે નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ ચંગરૂમાં બેરેક અને ક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો. આ બેરેકમાં નેપાળની સશસ્ત્ર પોલીસ દળના જવાનો હશે, જે કાયદો લાગૂ કરવાની સાથો સાથ સૈન્યની ભૂમિકા પણ નિભાવશે. ઉત્તરાખંડ સરકારના એક સૂત્રએ ટેલિગ્રાફને કહ્યું કે થાપાએ ચંગરૂની નજીક સીતાપુલના ગ્રામીણો સાથે વાતચીતમાં કહ્યું કે નેપાળના યુવાનો માટે આર્મ્ડ પોલીસ ફોર્સમાં સામેલ થવાની શ્રેષ્ઠ તક છે કારણ કે આર્મ્ડ પોલીસ ફોર્સ વિસ્તારની

શું મોત પહેલા સુશાંતને આપવામાં આવ્યું હતુ ઝેર?

Image
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કેટલાક લોકોનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે, તો બીજી તરફ સુશાંતના ફેન્સ અને પરિવારનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. તો હવે એક રિપોર્ટ પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સ પેનલ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સુશાંતને ઝેર નહોતુ આપવામાં આવ્યું. સુશાંતના વિસરામાં ઝેર નથી મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમ્સના ડૉક્ટરોને સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી મળ્યું. કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સને ક્લિનચિટ નહીં સીબીઆઈ તપાસથી એમ્સનો રિપોર્ટ અલગ નથી. જોકે અત્યારે કૂપર હૉસ્પિટલના ડૉક્ટરોને સંપૂર્ણ રીતે ક્લિનચિટ આપવામાં આવી નથી. કૂપર હૉસ્પિટલની રિપોર્ટને વિસ્તૃત રીતે જોવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કૂપર હૉસ્પિટલ અત્યારે પણ પ્રશ્નોના ઘેરામાં છે. એમ્સની રિપોર્ટ એ ઇશારો કરે છે કે કૂપર હૉસ્પિટલ દ્વારા સુશાંત કેસમાં લાપરવાહી વ્યક્ત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઑટોપ્સી કરી હતી, જેના પર પ્રશ્નો ઉઠ્યા હતા. સુશાંતને નહોતુ આપવામાં આવ્યું

અકાલી દળે ભાજપ સાથે 22 વર્ષ જૂનો સાથ છોડ્યો, હરસિમરતના રાજીનામાના 9 દિવસ બાદ પક્ષ NDAથી અલગ થયો

કૃષિ વિધેયકને લીધે NDAમાં ફૂટ પડી ગઈ છે. શિરોમણી અકાલી દળ NDAથી અલગ થયુ છે. 9 દિવસ અગાઉ હરસિમરત કૌરે મોદી સરકારમાંથી મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતું.અકાલી દળે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો હતો. ભાજપ તથા અકાલી દળ છેલ્લા 22 વર્ષથી સાથી છે. અકાલી દળ પર શુ દબાણ હતુ? પાર્ટીમાં ફૂટનો સામનો કરી રહેલા અકાલી દળ માટે મોદી સરકારનું કૃષિ વિધેયક મોટી મુશ્કેલીરૂપ બન્યુ હતું. જો પક્ષ આ વિધેયકને ટેકો આપે તો પંજાબમાં મોટી વોટબેન્ક એટલે કે ખેડૂતો તેના હાથમાં સરકી જાય તેમ હતા. પંજાબના કૃષિ પ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની ખાસી પકડ છે. અકાલી દળે 2022માં યોજનાર વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી છે. આ સંજોગોમાં રાજીનામુ આપવું તે મજબૂરી બની ગઈ હતી. કારણ કે ચૂંટણીને આડે હવે માંડ દોઢ વર્ષનો સમય બાકી છે. આ સંજોગોમાં અકાલી દળ ખેડૂતોનો એક મોટો વર્ગ તેની વિરુદ્ધ જાય તેવું ઈચ્છતો નથી. આ ત્રણ વિધેયકોનો વિરોધ થઈ રહ્યો છે ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બિલ એસેન્શિયલ કોમ