નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ...

 કાપોદ્રા વિસ્તારની શ્રમજીવી પરિવારની તરૂણીને કડીયા કામની મજૂરી કામ અપાવવાના બહાને પોતાની રહેણાંક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરનાર પરિચીત શ્રમજીવી યુવાન વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.



કાપોદ્રા વિસ્તારમાં રહેતી છોટાઉદેપુરની રહેવાસી ત્રણ શ્રમજીવી બહેન પૈકી 17 વર્ષીય રમીલા (નામ બદલ્યું છે) મજૂરી કામ માટે કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉભી હતી.તે દરમ્યાન લેખરાજ ગુર્જરે રમીલાને ચાલ કડીયા કામ પર જઇએ એમ કહી ઓટો રીક્ષામાં બેસાડી પોતાના રહેણાંક રૂમ ખાતે લઇ ગયો હતો.


જયાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રમીલા સાથે જબરજસ્તી દુષ્કર્મ કર્યુ હતું. રમીલાએ પ્રતિકાર કરતા હવસખોર લેખરાજે હાથથી મોંઢુ દબાવી દીધું હતું અને કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ રમીલાને પરત ઓટો રીક્ષામાં કાપોદ્રા ચાર રસ્તા ખાતે મુકીને ચાલ્યો ગયો હતો. ઘરે આવ્યા બાદ રમીલાને ગુપ્તાંગમાં પીડા થતી હોવાની લેખરાજે પોતાની સાથે આચરેલા કૃત્યની જાણ મોટી બહેનને કરી હતી.

જેથી ત્રણેય બહેન લેખરાજના ઘરે ગયા હતા પરંતુ તે ઘરે ન હતો. ત્યાર બાદ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કડીયા કામની મજૂરી કરતી ત્રણેય બહેન સાથે લેખરાજ પણ મજૂરી કામ કરવા આવતો હોવાથી એકબીજા સાથે પરિચીત છે.






Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!