Posts

Showing posts from August, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ ટિપ્સ ફોલો કરો, મળશે નેચરલ ગ્લો...!

Image
    વરસાદ અને પોલ્યુશનમાં સ્કિન ખરાબ થઈ જાય છે એવામાં જો તેનાં પર પુરતું ધ્યાન આપવામાં ન આવે તો વાત વણસી શકે છે. આપને બ્લેક સ્પોટ, ડલનેસ, ડ્રાયનેસ કે પછી શુષ્ક સ્કિનથી છુટકારો મેળવવો હોય તો અપનાવો આ ઉપાય -ત્રણ ચમચી તુલસીના પાનનો રસ, 2 ચમચી કાકડીનો રસ, 1 ચમચી ચંદનનો લેપ સર્વને મિક્સ કરો અને ગરમીથી બળેલી ત્વચા અથવા બ્લેક સ્પોટ પર લગાવી આરામ મળતા સુધી રાખો. - 4 ચમચી જવનો લોટ, 1 ચમચી ઈવનિંગ પ્રિમરોજ(વસંતી ગુલાબ)નું તેલ, એક ટીપુ લેવેંડર તેલ, 2 ચમચી દૂધ. આ બધા પદાર્થોને મિક્સ કરો અને ત્વચા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. તમારે સૂકી ત્વચા મુલાયમ બની જશે. - એક ગાજર, 1-2 ચમચી મધ, ગાજરનો રસ કાઢીને મધમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ નાખો. તેનાથી વિટામીન એ ની પૂર્તિ થાય છે.

જીરુમાં છુપાયેલા આ ફાયદાઓને આપ જાણો છો?

Image
    જો આપ ઘરઘથ્થુ ઉપાયથી આપના પેટના દર્દને દુર કરવા માંગતા હોવ તો આ રહ્યાં જીરુના કેટલાંક ફાયદા આનાથી ન ફક્ત આપના પેટના દર્દ દુર થશે પણ તેનાથી અન્ય પણ ઘણાં રોગો દુર થશે. -હિસ્ટીરિયાના દર્દીઓએ ગરમ પાણીમાં લીંબૂ,મીઠું, જીરુ, હિંગ જરાં શેકેલી, ફુદીનો મેળવીને પીવાથી આ રોગથી લાભ મળે છે. -જીરા પાવડરમાં હીંગ અને સિંધાલુણ એક એક ચમચી મેળવી તેને પેટ પર લગાવવાથી ગેસની બીમારીથી છુટકારો મળે છે. -જો ઉલટીની તક્લિફ હોય તો એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, થોડુ જીરુ, બે નાની ઈલાચી વાટી દો આ બધુ જ મિશ્રણ દર બે કલાકના અંતરે પીઓ આપને એક દિવસમાં ફાયદો થઈ જશે. -લૂ લાગી હોય તો નારિયલ પાણીની સાથે કાળુ જીરુ પીસીને શરીર પર લેપવાથી આરામ મળે છે. -દાંતમાં સડો થવાને કારણે દર્દ થતું હોય તો સીંધાલુણ મીઠું, જીરુ,ગુંદર અને હરડે મિક્સ કરી તેનું ચુરણ બનાવી લો આ ચૂરણ દિવસમાં બે વખત દાંત પર માંજવાથી ઘણો લાભ થાય છે. -થાયરોડની બીમારી હોય તો એક ગ્લાસ પાલકના રસમાં એક ચમચી મધ અને 1/4 ટેબલ સ્પૂન જીરુ ઉમેરી તેનું સેવન કરવાથી લાભ થાય છે. -વરીયાળી અને જીરાના સેવનથી એસીડીટીની બીમારીથી રાહત મળે છે.

ચહેરાની કાળાશ દુર કરવાના આ રહ્યાં અસરદાર ઉપાય

Image
  આટલી ટિપ્સ ફોલો કરો આપના ચહેરાની કાળાશ દુર કરવાના આ રહ્યાં અસરદાર નુસખા - કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી કુણાં પાણીથી ચેહરો ધોઈ નાખો. - ટામેટા અને ખીરાના રસને બરાબાર પ્રમાણમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો - એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ નાખો. - પપૈયાના ગુદાને ચહેરા પર લગાવીને સૂકાતા સુધી રહેવા દો. પાણીથી ધોઈ નાખો. -આ રીતે સંતરા, કેરી અને તરબૂચ જેવા અન્ય ઘણા ફળનો રસ કે ગૂદાને પણ લગાવી શકાય છે. - સૂકી ત્વચા માટે : કેળાના એક ટુકડાને મેશ કરીને તેમા અડધી ચમચી મધ મિક્સ કરી લો. ચેહરા પર 15 મિનિટ લગાવીને કુણા પાણીથી ચેહરો ધોઈ નાખો - તૈલીય ત્વચા પર મુલ્તાની માટીનુ પેક લગાવો. મુલ્તાની માટીને ગુલાબજળમાં પલાળીને લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ નાખો. - વધુ પડતી સૂકી ત્વચા માટે : સૂતી વખતે મલાઈમાં લીંબુના રસના કેટલાક ટીપા મિક્સ કરી ચેહરા પર લગાવો અને સવારે કૂણાં પાણીથી ધોઈ નાખો.     .

ઘણાં જુના રોગોને જડમૂળથી દુર કરવામાટે અક્સિર છે આદુ

Image
      આદુ અને સૂઢ એવા ખાધ્ય પદાર્થ છે જેને આપ કોઈપણ સિઝનમાં ઉપયોગમાં લઈ શકો છો. તેના ઉપયોગથી કેટલાંય ઈલાજ પણ થઈ શકે છે -ભોજન લેતા પહેલાં આદુની ચિપ્સ કે પછી ઉભી સમારી લો તેના પર કાળા મરી અને મીઠું ભભરાવીને ખાવાથી અપચો દુર થાય છે પેટ હળવું રહે છે અને ભૂખ ખૂલે છે. -આદુનો એક નાનો ટુકડો છોલ્યાં વગર સીથો ગેસ પર શેકી લો, બાદમાં તેની છાલ ઉતારો. તેને મોઢામાં રાખી ધીમે ધીમે ચુસવાથી કે ચાવવાથી વર્ષો જુનો કફ છુટો પડે છે અને જો જુની શરદી કે ઉધરસ હશે તેનાથી પણ રાહત મળી જશે. -સૂઠને પાણી સાથે ઘસીને તેના લેપમાં થોડો ગોળ અને 5-6 ટીપા ઘી ઉમેરી ગરમ કરો. આ કાઢામાંથી 2-3 ચમચી બાળકને આપો. તેનાથી નાના બાળકને થતા ઝાડા ઠીક થઈ જાય છે. -જો આમ કરવાં છતાં ઝાડા બંધ ન થાય તો તેમાં જાયફળ ઘસીને મેળવી બાળકને આપો. -આદુની છાલ કાઢી તેને મોઢામાં ચાવવાથી એકધારી આવતી હેડકી (હિચકી) બંધ થઈ જાય છે.

પેટમાં લાગતી આગને શાંત પાડવા અકસીર છે આ ઉપાય

Image
    આજે નાના-મોટા દરેક વયના લોકોમાં એસિડિટીની સમસ્યા જોવા મળે છે. તેના અનેક કારણો છે, જેમાં સૌથી પહેલું છે અવ્યવસ્થિત દિનચર્યા અને અનિયમિત ખાણી-પીણી. આ સર્વસામાન્ય સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે નીચે કેટલાક ઉપાયો આપ્યા છે *એસિડિટીમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક સરળ અને ઘરેલુ ઉપાયો જણાવી રહ્યા છે - દરરોજ એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું આજથી જ શરુ કરી દો. - તમારા નિયમિત ડાએટમાં તરબૂચ, કેળું અને કાકડીનો સમાવેશ કરી દો. આ ઉપરાંત ઋતુના ફળ ખાવા અત્યંત જરૂરી છે. - એસિડિટીની સમસ્યા ધરાવતા લોકો માટે નારિયેળનું પાણી અમૃત જેવું કહેવાય છે. - દરરોજ એક ગ્લાસ દૂધ પણ પીતા રહેવું જોઈએ. - કેફીનને નજરઅંદાજ કરીને હર્બલ ટી પીવાની ટેવ પાડો. - ઊંઘવાના સમયથી 2-3 કલાક પહેલાં રાતનું ભોજન કરી લેવું જોઈએ. - ખાવાના સમયમાં ફેરફાર પણ એસિડિટીનું કારણ બની શકે છે, આથી બ્રેકફાસ્ટ, લંચ, ડિનર નિયમિત લેવાની સાથે જ તેનો સમય પણ નક્કી કરવો જોઈએ. - કોઈ પણ સમયનું ભોજન છોડી દેવાના બદલે થોડું જ ભલે હોય પણ ખાઈ લેવું જોઈએ. - અથાણુ, તીખી ચટણી, સિરકા વગેરે વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. - એક ગ્લાસ પાણીમાં ફુદીનાના કેટલાક પા

શાકભાજીના ભાવ મનઘડત રીતે વધારનારા હવે સાવધાન

Image
    પશ્ચિમ બંગાળના કૃષિ માર્કેટિંગ મંત્રી અરૂપ રાયે રવિવારે કહ્યું કે સમજી વીચારીને કુત્રિમ રીતે શાકભાજીની કિંમતો વધારનારાઓ ઉપર હવે કાયદેસરના પગલા ભરવામાં આવશે. સપ્લાયરોના એક સંગઠનની બેઠકને સંબોધિત કરતા મંત્રીએ કહ્યું કે અમે બજારોમાં જઈશુ અને કિંમતોની સ્પષ્ટતા કરીશુ. સરકાર કિંમતો વધારવા માટે જવાબદાર લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. તેઓએ કહ્યું કે શાકભાજીની કિંમતો જબરદસ્તી વધારવામાં આવી છે. કોલકાતાના મહાપોર સોવન ચેટર્જી સાથે કોલ બજાર અને ગરિયાહાટ બજારની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ વિવિધ વસ્તુઓની કિંમતોની જાણકારી મેળવી. બેનર્જીએ કાળાબજારીઓ ઉપર કડક કાર્યવાહી કરવાના પણ સંકેતો આપ્યા.

લગ્ન એટલે પુરૂષ માટે બંધન અને સ્ત્રીને લાગે છે સલામતી

Image
    - યુવકને તેના મિત્રો લગ્ન એટલે શહીદી કહે છે પણ યુવતીને તેની સખીઓ કેમ નથી કહેતી ? - લગ્ન એટલે સ્ત્રી માટે સલામતી પણ શું હકીકતમાં સલામતી મળે છે ખરી ? આજ મુજને જોઈ, એમના હોઠ હસી પડ્યા જાણે આભમાંથી બારે મેઘ વરસી પડ્યા બિઝનેસમાં જેની પાસે સત્તા છે તે તમામ માલિક, મેનેજર અને સુપરવાઈઝરે વિનય અને વિનમ્રતા પણ કેળવવી જોઈએ. મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં જેની પાસે સત્તા છે તેણે પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ. સાથોસાથ સત્તાનો વિનય અને વિનમ્ર બનીને પણ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સત્તાનો ઘમંડ માથા પર ચડી જવો ન જોઈએ તો જ ધંધાનો વિકાસ શક્ય બને છે. સંસારમાં લગ્ન એ પુરૂષને બંધનરૂપ અને સ્ત્રીને સલામતિનું કવચ લાગે છે. એક યુવતિએ કહ્યું, ‘મારા પતિને લગ્ન પહેલા તેના મિત્રો તું શહીદ થઈ જવાનો છું એમ કહેતા હતા. મારો પતિ પણ મજાકમાં મને આવું કહેતો હતો. તે એમ માનતો હતો કે લગ્ન એ એક બંધન છે. હકીકતમાં લગ્ન એ તો સ્ત્રી માટે બંધનરૂપ હોય છે પુરૂષને કયુ બંધન લાગુ પડવાનું હતું ? મહિલાને પુરૂષ સમોવડી ગણતો પુરૂષપ્રધાન સમાજ બંધન લાગતું હોય તો લગ્ન કરે છે શું કામ ? લગ્ન એ પુરૂષને બંધન નહીં

વાહ, મોબાઇલ મેસેજથી સ્ટાર્ટ થઈ ગઈ એક કાર

Image
    આ પ્રયોગ એક ખાસ કાર પર જ કરવામાં આવ્યો હતો આ કારની લોક સિસ્ટમને અમુક કલાકોમાં જ હેક કરી શકાય છે અમેરિકાની એક સાઇબર સોલ્યુશન કંપનીના સંશોધકોએ પોતાના મોબાઇલના એક મેસેજથી કાર તો ખોલી જ સાથોસાથ સ્ટાર્ટ પણ કરી દીધી. આ માટે સંશોધકોએ એક લોકલ મોબાઇલ નેટવર્ક બનાવીને કારની ઈલેક્ટ્રોનિક ચિપ અને ચાવી વચ્ચેના પાસવર્ડને હેક કરી નાંખ્યો અને પછી પોતાના મોબાઇલમાંથી એક મેસેજ મોકલીને ગાડીને ખોલીને સ્ટાર્ટ કરી નાંખી. આ પ્રયોગ એક ખાસ કાર પર જ કરવામાં આવ્યો હતો અને માનવામાં આવે છે કે આ કારની લોક સિસ્ટમને અમુક કલાકોમાં જ હેક કરી શકાય છે. કાર માટે ઈલેક્ટ્રોનિક એડવાન્સ ઈલેક્ટ્રોનિક ચાવી રાખનારાઓ માટે આ પ્રકારના સિક્યોરિટી પ્રોબ્લેમ્સ સામે લડવું અઘરું છે. એટલું જ નહીં સંશોધકોએ જણાવ્યા પ્રમાણે આ લોકના સહારે ફોન, પાવર અને ઈલેક્ટ્રોનિક ટ્રાફિક સિગ્નલને પણ કંટ્રોલ કરી શકાય છે.

તાતા મોટર્સનું સાણંદમાં ફરીથી ઉત્પાદન શરૂ

Image
  સ્થાનિક સ્તરે માગ ઘટી હોવાને કારણે તાતાએ તેના પૂણે અને સાણંદ ખાતે આવેલા ઉત્પાદન એકમોમાં હંગામી ધોરણે પેસેન્જર વાહનો બનાવવાનું કામકાજ બંધ કરી દીધું હતું પરંતુ હવે તેણે ઉત્પાદન ફરી શરૂ કરી દીધું છે તેમ કંપનીએ જણાવ્યું હતું. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૫ દિવસ સુધી બંધ રખાયા બાદ તાતાના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. સમારકામ અને ઉત્પાદનને વ્યવસ્થિત કરવા માટે પ્લાન્ટ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો. તાતા મોટર્સના પ્રવકતાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સાણંદની જેમ પૂણે ખાતે આવેલા એકમમાં પણ સાત દિવસ માટે ઉત્પાદન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જોકે તેમણે એ નહોતું જણાવ્યું કે કંપનીએ તેનાં ઉત્પાદનમાં કેટલી માત્રામાં કાપ મૂક્યો છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે પૂણે, પાર્થનગર, જમશેદપુર અને લખનઉ ખાતે આવેલા એકમમાં વેપારી વાહનોનું ઉત્પાદન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ)એ જણાવ્યું હતું કે જુલાઈ માસ દરમિયાન તાતા મોટર્સનું પેસેન્જર વાહનોનું ઉત

આઈરિને ન્યૂયોર્કનો એવો તો ખુરદો બોલાવ્યો કે...

Image
- ગઈકાલે ન્યૂયોર્ક પર ત્રાટક્યું હતું આઈરિન - શહેરમાં દરિયો લટાર મારવા આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા - ભીડમાં વ્યસ્ત રહેતું ન્યૂયોર્ક ભેંકાર બની ગયું - ટ્રેન સેવાઓ હજુય બંધ જગતની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં ગઈકાલે વાવાઝોડું આઈરિન ત્રાટકતા આખુંય શહેર ભેંકાર બની ગયું હતું અને દરિયો શહેરમાં ઘૂસી ગયો હોય તેમ ઠેરઠેર પાણી ભરાયા હતા અને દરિયાઈ જીવો પણ શહેરમાં આવી ગયા હતા. વાવાઝોડાએ એવી તો તબાહી મચાવી હતી કે કેટલાક સ્થળો તો જાણે હોલિવૂડની ફિલ્મના સેટ હોય તેવી હાલતમાં આવી ગયા હતા. ઘટનાની તસવીરો પણ એટલી ખતરનાક છે કે તેને જોઈને લાગે કે આ કોઈ ફિલ્મી સીન હશે. શહેરની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગયા ઉપરાંત રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા હતા અને જ્યાં એક જગ્યાએ હૈયુ દળાય તેવી ભીડ હતી તે સ્થળો પર કોઈ ફરકતું પણ નહોતુ. ભારે પવન ફૂંકાવાને કારણે વીજળીના થાંભલાઓ તેમજ વૃક્ષો પડી જવાની પણ અનેક ઘટનાઓ નોંધાઈ હતી. વળી, શહેરમાં વીજળીનો પુરવઠો પણ અટવાયો હતો. અમેરિકા અને ન્યૂયોર્કમાં વાવાઝોડાએ વેરેલા વિનાશની કેટલીક તસવીરો                    

કુદરતના ખજાનામાં મળતો ફૂદિનાનો આ ફાયદો જાણો છો?

Image
  જો તમે ફૂદિનાનો ઉપયોગ માત્ર મોંનો સ્વાદ વધારવા માટે કરતા હોવ તો તમે તેના અન્ય ગુણથી અજાણ છો. ફૂદિનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને માનસિક શાંતિ પણ મળે છે. ફૂદિના સિવાય તેના તેલને જો વાળના મૂળમાં લગાડવામાં આવે તો તે વાળમાં નવો જીવ પૂરી શકે છે. આનાથી વાળ ઘાટ્ટા બને છે અને ચમકીલા પણ. ફૂદિનો લગાડવાથી ખોડો નથી થતો અને માથાની ત્વચા સ્વસ્થ રહે છે. આના તેલને જો ફાટેલા હોઠ પર લગાડવામાં આવે તો હોઠ મુલાયમ અને નરમ થાય છે. સાથે તે ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવે છે. તે ત્વચાના બંધ છિદ્રોને ખોલે છે અને તેનાથી ખીલ પણ નથી થતાં.

દરરોજ કારેલાનો એક ગ્લાસ જ્યૂસ પીઓ પછી જુઓ ફાયદો

Image
    આર્યુવેદમાં વિશ્વાસ રાખતા હોવ તો આપને આ વાતની જાણ હશે જ કે કારેલા પચવામાં હલકા અને અનેક બીમારીઓનો ઈલાજ છે. એટલું જ નહીં તે ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દુર કરનારા, ડાયાબિટીસ નાશક, સોજા જેવી બીમારી દુર કરનારા, માસિક ધર્મની બીમારીને દુર રનારા, આંખોનું તેજ પાછુ લાવે છે, રક્ત શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે. તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દુર કરે છે. દરરોજ કારેલાનો જ્યૂસ પીવાનો આટલો બધો ફાયદો છે. કડવા લાગતા કારેલાના આટલાં ફાયદા છે દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. તે સાથે આટલા રોગો સામે લડવાની તાકાત પણ. આ સીવાય કારેલાનો આ રીતે ઉપયોગમાં લો- -મલેરિયાની બીમારીમાં કારેલાના 3-4 પત્તા 3 કાળામરીના દાણા સાથે પીસી લો અને આ રસ શરિર પર લાગાવો તેનાથી રાહત થશે. -જો નાના બાળકની ઉલટી બંધ નથી થતી તો તેને કારેલાના 2-3 દાણા અને કાળા મરીના 2 દાણા સાથે લસોટી ચટાડો તેની ઉલટી બંધ થઈ જશે. -ડાયાબિટીસની બીમારીમાં કારેલાના ટુકડા કાપી તેને છાયડામાં જ સુકવી તેને ઝીણા પીસી દો. તેમાં દસમાં ભાગની કાળા મરી ઉમેરી લો.

આ વાત ખરેખરમાં તમને પણ વિચારતી કરી મુકશે...!

Image
    -લગ્ન બાદ સ્ત્રીઓનું વજન વધે છે જ્યારે છુટાછેડા બાદ પુરૂષોનું વજન વધે છે એવું લાગે છે કે લગ્ન અને છુટાછેડા જીવનનાં એવા પડાવ છે જેની સીધી અસર વ્યક્તિના શરીર પર પડે છે. જી હાં હાલમાં જ થયેલા એક સર્વેમાં આ વાત જાણવા મળી હતી કે લગ્નના બંધનમાં બંધાયા બાદ મહિલાઓનું વજન વધવા લાગે છે. જ્યારે છુટાછેડા બાદ પુરૂષોનું વજન વધે છે. આ સર્વેમાં 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમના સ્વાસ્થ્ય અંગે અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે, જીવનમાં થતા લગ્ન અને છુટાછેડા જેવા મોટા ધરખમ ફેરફારથી 'વેટ શોક' લાગે છે અને તેને કારણે વજન વધે છે. સર્વેમાં એ વાત પણ જાણવા મળી હતી કે સામાન્ય રીતે 30 વર્ષ વટાવ્યા બાદ આ ફેરફાર જોવા મળે જ છે. જોકે એ વાત હજી સ્પષ્ટ કરવામાં આવી નથી કે કેમ મહિલાઓ અને પુરૂષોનું વજન જીવનની અલગ અલગ પરિસ્થિતિઓ સમયે જ કેમ બદલાય છે.

આ વાત ખરેખરમાં તમને પણ વિચારતી કરી મુકશે...!

Image
    -લગ્ન બાદ સ્ત્રીઓનું વજન વધે છે જ્યારે છુટાછેડા બાદ પુરૂષોનું વજન વધે છે એવું લાગે છે કે લગ્ન અને છુટાછેડા જીવનનાં એવા પડાવ છે જેની સીધી અસર વ્યક્તિના શરીર પર પડે છે. જી હાં હાલમાં જ થયેલા એક સર્વેમાં આ વાત જાણવા મળી હતી કે લગ્નના બંધનમાં બંધાયા બાદ મહિલાઓનું વજન વધવા લાગે છે. જ્યારે છુટાછેડા બાદ પુરૂષોનું વજન વધે છે. આ સર્વેમાં 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમના સ્વાસ્થ્ય અંગે અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે, જીવનમાં થતા લગ્ન અને છુટાછેડા જેવા મોટા ધરખમ ફેરફારથી 'વેટ શોક' લાગે છે અને તેને કારણે વજન વધે છે. સર્વેમાં એ વાત પણ જાણવા મળી હતી કે સામાન્ય રીતે 30 વર્ષ વટાવ્યા બાદ આ ફેરફાર જોવા મળે જ છે. જોકે એ વાત હજી સ્પષ્ટ કરવામાં આવી નથી કે કેમ મહિલાઓ અને પુરૂષોનું વજન જીવનની અલગ અલગ પરિસ્થિતિઓ સમયે જ કેમ બદલાય છે.

આવું જ રહ્યું તો બોસ, સમજી લો લગ્નપ્રથા ખલાસ....!

Image
  એશિયામાં પણ હવે મહિલાઓ લગ્ન નહીં લિવ ઈન રિલેશનમાં રહેવાનું પસંદ કરે છે અત્યાર સુધી અમેરિકા અને ઈંગ્લેન્ડમાં લગ્ન જેવી પરંપરા ખલાસ થવાથી સમાજશાસ્ત્રીઓ પરેશાન હતાં પણ હવે આવા જ દિવસો એશિયામાં પણ જોવા મળી રહ્યાં છે. એશિયામાં લગ્ન બાબતે પારંપરિક વિચારણામાં ઘણો બદલાવ આવ્યો છે અને એકલા રહેનારાની સંખ્યા ખૂબજ વધી રહીં છે. તેમાં પણ એકલા જીવન વિતાવનારી મહિલાઓની સંખ્યા વધારે છે.મહિલાઓએ આ વિશે જણાવ્યું હતું કે પસંદીદા પાર્ટનર નહીં મળવાને કારણે તેઓ એકલા રહેવાનું જ પસંદ કરે છે. સાથે જ કેટલાંક લોકોનું કહેવું છે કે લગ્ન બાદ તેમની સ્વતંત્રતા છિનવાઈ જાય છે. જોકે એશિયાના મોટા ભાગના વિસ્તારોમાં લગ્ન આજે પણ સામાન્ય વાત છે પણ મોટા મોટા શહેરમાં લિવ ઈન રિલેશનશિપનું પ્રમાણ વધી ગયું છે અને તેઓ તેનાથી ઘણાં ખૂશ છે. જ્યારે યૂરોપિયન દેશોમાં મોટાભાગના લગ્નનો અંત છુટાછેડાથી જ આવે છે અને યૂરોપમાં કુલ પેદા થતા બાળકોની સંખ્યામાં મોટાભાગના બાળકો કુવારી માતાથી પેદા થયેલાં છે.

અંદાજો તો લગાવો કેટલી હશે આ મોબાઈલની કિંમત?

Image
જો આપ લેટેસ્ટ સ્માર્ટ ફોન લેવા જઈ રહ્યાં છો તે પણ નવો જ લેટેસ્ટ એપ્લિકેશન, ગેમ્સ અને એસેસરીઝ વાળો ફોન તો એક વખત આ ફોન અને તેની કિંમત પર નજર કરી લો. આ છે કસ્ટમાઈઝ ફોન એટલે કે એવા ફોન જે ખાસ કસ્ટમરની ડિમાન્ડ પર ડિઝાઈન કરવામાં આવ્યાં છે આ છે દુનિયાના સૌથી મોંઘા ફોનની એક તસવીરી ઝલક   *ગોલ્ડસ્ટ્રીકર આઈફોન 3જીએસ સુપ્રિમ- 14,40,00,000 રૂપિયા વર્ષ 2009માં આ ફોનને ડિઝાઈન કરવામાં આવ્યો હતો. 200 હિરા જડીત આ ફોન 22 કેરેટ સોલીડ ગોલ્ડનો આ ફોન 271 ગ્રામ વજન ધરાવે છે. આ 3જીએસ આઈ ફોનમાં 7.1 કેરેટનો હિરો એપ્પલના લોગો પર જડેલો છે તેની કિંમત રૂપિયા 14,40,00,000 છે.   *ગોલ્ડવિશ લી મિલીયન- 5,80,00,000 રૂપિયા સ્વિસ ડિઝાઈનર એમ્યુનલ ગિલ્ટે આ ફેન્સી ફોન ડિઝાઈન કર્યો છે તેના પર 20 કેરેટ VVS1 હીરા જડેલાં છે એટલું જ નહીં તે 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડનો બનેલો છે. વર્ષ 2006માં તૈયાર થયેલો આ ફોન ઘણો પસંદ પણ પામ્યો હતો તેની કિંમત 5,80,00,000 છે.   *ડાઈમન્ડ ક્રાપ્ટો સ્માર્ટફોન- 5,80,00,000 રૂપિયા ઓસ્ટ્રેલિયન જ્વેલર પેટર અલોસનએ આ ફોન મોસ્કોની કંપની જેએસસી એનકોર્ટના માલિક માટે ડિઝાઈન કર્યો હતો. પ્લેટિનમ બેઈઝ આ ફોનમાં

દુનિયાના સૌથી અજીબોગરીબ લગ્નની તસવીરો

Image
દરેક દુલ્હા-દુલ્હન ઈચ્છતા હોય છે કે તેમના લગ્નની તસવીરો યાદગાર હોય. આ વિચારીને જ કેલિફોર્નિયાના આ દંપતિએ પોતાના લગ્નનું અનોખુ ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યું. આવુ વિચારીને જૂલિયાના પાર્ક અને બેન લીએ ફોટોગ્રાફર અમાંડા રિંડા પાસે એક નાયાબ ફોટોશૂટ કરાવ્યું. આ તસવીરોને તમે પણ જુઓ આ દંપતિના લગ્નની અજીબોગરીબ તસવીરો... *                      

‘આ માસૂમ બાળકીએ ખૂબ મ્હેણાં સાંભળવા પડતા હતા, પણ હવે...’

Image
કોની લોય્ડને જન્મની સાથે જ નાક ઉપર ઘાટુ લાલ નિશાન હતું કોનીએ પોતાના આસપાસના બાળકો અને લોકોમાં ઉપહાસનું કારણ બનવુ પડતુ હતું આ બાળકીએ 3 વર્ષ સુધી પોતાના દોસ્તો અને સમાજના મ્હેણા સાંભળવા પડ્યા અને ઉપહાસનું કારણ પણ બનવુ પડ્યુ. પરંતુ હવે તે એક સામાન્ય છોકરીની જેમ દેખાઈ રહી છે. સ્લાવ, બર્કશાયરમાં રહેતી નાનકડી બાળકી કોની લોય્ડને જન્મની સાથે જ નાક ઉપર ઘાટુ લાલ નિશાન હતું, જેના કારણે તેનું નાક જોકર જેવુ લાગતુ હતું. આ સમસ્યાના કારણે કોનીએ પોતાના આસપાસના બાળકો અને લોકોમાં ઉપહાસનું કારણ બનવુ પડતુ હતું. જો કે હવે ડોક્ટરોએ સર્જરીના માધ્યમથી તેના નાક ઉપર બનેલા આ નિશાનને હટાવી દીધુ છે. વાસ્તવમાં આ નિશાન એક નાનકડા ટ્યુમરના કારણે થયુ હતું અને ધીમે ધીમે તે ફેલાઈ રહ્યુ હતુ. આશરે સાડા 3 કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી ડોક્ટરોએ તેનું નાક એકદમ પરફેક્ટ બનાવી આપ્યું છે. કોનીની માએ જણાવ્યુ હતું કે જ્યારે તે જન્મી ત્યારે તેના નાક પર સામાન્ય નિશાની હતી, પરંતુ સમયની સાથે તે વધતી ગઈ અને વધીને 4 સે.મી. જેટલી પહોળી થઈ ગઈ. ડોક્ટરોએ 26 અઠવાડિયા સુધી તેના નાકનું નીરિક્ષણ કર્યું અને પછી ઓપરેશન કર્યું. હવે કોની સંપૂર્

દુનિયાનું સૌથી સસ્તું શહેર મુંબઇ

Image
  - એક સર્વેનું માનીએ તો મુંબઇ દુનિયાની બીજું સૌથી સસ્તું મેગા સિટી છે - મુંબઇ દુનિયાનું મેગા સિટીઓમાં સૌથી સસ્તું છે - આ સર્વેમાં જે આધારોને સામેલ કરવામાં આવ્યા છે તેમાં રેન્ટ એટલે કે ભાડાઓ સામેલ કરવામાં આવ્યા નથી - મુંબઇને આવકના મામલામાં પણ નીચલા પાયદાન પર જગ્યા આપવામાં આવી છે. આ મામલામાં મનીલા બીજા નંબર પર, નૈરોબી ત્રીજા નંબર પર, જકાર્તા ચોથા નંબર પર અને દિલ્હી પાંચમા નંબર પર છે - દુનિયાના સૌથી સસ્તા શહેરોની યાદીમાં મુંબઇ બાદ મનીલાનું બીજું સ્થાન છે, ત્યારે ભારતની રાજધાની દિલ્હી ત્રીજા નંબર પર છે મોંઘવારીના લીધે ભલે સામાન્ય લોકો માટે મુંબઇમાં ગુજરાન ચલાવું કોઇ મોટા પડકારથી કમ નથી, પરંતુ એક સર્વેનું માનીએ તો મુંબઇ દુનિયાની બીજું સૌથી સસ્તું મેગા સિટી છે. યુબીએસ પ્રાઇસીસ એન્ડ અર્નિંગ્સ નામથી રજૂ કરવામાં આવેલા આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે મુંબઇ દુનિયાનું મેગા સિટીઓમાં સૌથી સસ્તું છે. જોકે તમને એ પણ બતાવી દઇએ કે આ સર્વેમાં જે આધારોને સામેલ કરવામાં આવ્યા છે તેમાં રેન્ટ એટલે કે ભાડાઓ સામેલ કરવામાં આવ્યા નથી. હેરાનીની વાત એ પણ છે કે મુંબઇને આવકના મામલામાં પણ નીચલા પાયદાન પર જગ્યા

દરરોજ 2 પલાળેલી બદામ ખાઓ, પછી જુઓ...!

Image
 

સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે...સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે...

Image
    એવી અમુક ચોક્કસ ખાસિયતો છે જે દરેક સ્ત્રી પોતાના પુરુષમાં શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. પણ પુરુષો તે સમજી નથી શકતા અને અંતે સ્ત્રીઓ નિરાશ થાય છે. તમારી સહાયતા માટે આવી અમુક ખાસિયતો વિશે જણાવીએ છીએ જેથી તમે કરી શકો તમારી પ્રેમિકાને પ્રભાવિત. 1. સારી દરકાર- ભલે સારા દેખાવ વાળા પુરુષો પ્રત્યે સ્ત્રીઓ આકર્ષાતી હોય છે પણ હકીકતમાં તો દરેક સ્ત્રી એવા પુરુષને મેળવવા ઈચ્છતી હોય છે જે માત્ર દેખાવડો જ નહીં પણ સંપૂર્ણ રીતે વિકસીત હોય. તમે પોતાની સારી દરકાર કરતા હોવા જોઈએ, વ્યવસ્થિત વસ્ત્રો ધારણ કરતા હોવા જોઈએ. 2. સ્ટાઈલિશ હોવુ જરૂરી છે- તમે ભલે મોંઘા વસ્ત્રો ન પહેરો કે મોંઘી વસ્તુઓ ન વાપરો પણ જે પણ વાપરો કે પહેરો તે સારી રીતે પહેરો. દરેક પ્રકારના કપડાને કેરી કરવાની એક રીત હોય છે. તમારે એ શીખવાની છે. નહીં તો મોંઘાદાટ કપડા પહેરીને પણ જો તમે વાંદરાવેડા જ કરવાના હોવ તો તેનો કોઈ અર્થ નથી. 3. રમૂજી હોવા જોઈએ- સ્ત્રીઓ રમૂજવૃતિ પર વારી જતી હોય છે. તેઓ પોતે મોટેભાગે દુખી રહેતી હોય છે તો તેઓ નથી ઈચ્છતી કે તે કોઈ બીજા તેના જેવા જ દુખી વ્યક્તિ જોડે વાતો કરે. 4. તેમની સંભાળ લે- તો હોવો જોઈએસ્ત્ર