નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપના બધા જ પ્રકારના દર્દનો ઈલાજ છે સુજોક થેરેપી પાસે... !આપના બધા જ પ્રકારના દર્દનો ઈલાજ છે સુજોક થેરેપી પાસે... !

 
  સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે...

- માથાનો દુખાવો: માથાના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે કોઇપણ હાથના અંગૂઠા સાથે પેન્સિલ કે પેન ઊભી રાખો. તેને અંગૂઠાના નખ સાથે રબરથી બાંધીને એક થી બે મિનિટ રહેવા દો. ત્યારબાદ પેન કે પેન્સિલને ઝટકા સાથે ખેંચીને કાઢી નાખો. માથાનો દુખાવો તરત બંધ થઇ જશે.

- મુસાફરીમાં ઊબકા ઊલટી: ટ્રાવેલિંગ સીકનેસથી આપણે સૌ કોઇ પરિચિત છીએ. જેમાં ઊબકા-ઉલટી, માથું ભારે થઇ જવું, જેવી તકલીફ થાય છે. તે બધાં માટે મુસાફરી પહેલાં એક ચમચી મેથી ગરમ પાણી સાથે લઇ લેવી અથવા કોઇપણ અંગૂઠાના નખને બંને છેડે લાલ રંગના ગોળ ટપકાં કરવાથી દરેક તકલીફમાં રાહત રહે છે.

- એસિડિટી: એસિડિટી એ અપચાને કારણે થતી સર્વ સામાન્ય તકલીફ છે. જ્યારે એસિડિટી થાય ત્યારે ક્યારેય દૂધ કે આઇસ્ક્રીમ ન ખાશો. તે ખાવાથી એસિડિટી ઓછી થશે પણ મટશે નહીં. એસિડિટી મટાડવા માટે ચા જેટલું ગરમ પાણી લગભગ બસો ગ્રામ જેટલું લઇ ઘૂંટડે ઘૂંટડે પીવો. હથેળીમાં બતાવ્યા અનુસાર લીલો રંગ કરો. આ કર્યા પછી બને તેટલા ઊંડા શ્વાસ લો. દસ મિનિટમાં એસિડિટી ગાયબ થઇ જશે.

- શરદી : શરદી થાય ત્યારે ક્યારેય વિક્સ ન લગાડવું. પેટ્રોલિયમ જેલી લગાવવી. શરદી થાય તો અંગૂઠાના મધ્યમાં ઉપસેલા ભાગ પર લાલ રંગ કરવાથી શરદીમાં ફાયદો થાય છે. શરદી થઇ હોય તો પાઇનેપલનો તાજો જ્યૂસ પાણી, ખાંડ, મીઠું, દૂધ કે દહીં વિના લેવાથી શરદીમાં તરત ફાયદો થાય છે.

- તાવ: વર્ષમાં એકાદ વાર તાવ આવતો હોય તો તેને બેસાડી ન દેવો. ઓછામાં ઓછો પાંચથી છ કલાક તાવને આવી જવા દેવો. તાવ આવે એટલે બે કલાક પછી નાહી લેવું. નાહ્યા પછી કોઇપણ એક હાથની કે પગની આંગળીઓના ટેરવા પર કાળો રંગ કરવો. તાવ તરત ગાયબ થઇ જશે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં