નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો, અનશનથી સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ પડે છે?

 
 
-સ્વાસ્થ્ય માટે 6-7 દિવસ સુધી અનશન યોગ્ય તેથી વધુ દિવસ સ્વાસ્થ્ય માટે નુક્શાન કારક

ભ્રષ્ટાચારને નાથવા અણ્ણા હજારેનું અનસન લોકોમાં ચિંતાનું કારણ બની ગયો છે પણ અહીં સવાલ એ છે કે તેઓ ખરેખરમાં કેટલાં દિવસ સુધી આ અનશન ચાલુ રાખી શકે છે? કેટલાં દિવસ સુધી અનશન રાખવા તેમના સ્વાસ્થ્ય માટે સારા ગણાય?

આ મુદ્દે ડૉક્ટર્સની એક ટીમએ વાત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ ખોરાક વગર ફક્ત પાણી અને જ્યૂસ પર 5થી 6 દિવસ રહીં શકે છે.

જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ આખી વાત જે તે વ્યક્તિના મનોબળ અને તેના સ્વાસ્થ્ય અને ઉંમર પર નિર્ભર કરે છે કે તેઓ કેટલાં દિવસ સુધી અનશન પર રહીં શકે છે.

ડોક્ટર્સના જણાવ્યાં પ્રમાણે, જોકે લાંબા સમય સુધી અનશન પર રહેવાથી શરીરનાં મહત્વપૂર્ણ અંગોને નુક્શાન પહોંચી શકે છે પણ એક થી બે દિવસ માટે કરવામાં આવતા પાણી અને જ્યૂસ સાથેના ઉપવાસ સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉત્તમ છે.

હાલના વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે નિયમિત સમયના અંતર પર એક દિવસનો ઉપવાસ રાખવાથી હ્રદય સંબંધીત રોગ અને ડાયાબિટીસ જેવી મોટી બીમારીમાં રાહત મળે છે. અઠવાડિયામાં એક દિવસ આવો ઉપવાસ રાખવો સ્વાસ્થ્ય માટે સારો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!