નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દહીં કબાબ

 
 
દહીં કબાબ

સામગ્રી:

1.2 લીટર દહીં
100 ગ્રામ છીણેલું પનીર
40 ગ્રામ સમારેલી ડુંગળી
30 ગ્રામ સમારેલુ આદું
10 ગ્રામ સમારેલા લીલા ધાણા
1 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર (કબાબ રગદોળવા માટે)
30 ગ્રામ કાજૂનો પાવડર
30 ગ્રામ કિસમિસ
4 ગ્રામ સફેદ મરચાંનો પાવડર
4 ગ્રામ ઈલાયચીનો પાવડર
મીઠું, સ્વાદ અનુસાર
શેકવા માટે તેલ

રીત:

- ડુંગળી અને આદુને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી એક પેનમાં તેલ સાથે સાંતળી લો.

- તેમાં પનીર, લીલા ધાણા, કાજૂનો પાવડર, કિસમિસ, મરચાંનો પાવડર, ઈલાયચીનો પાવડર અને મીઠું મિક્સ કરો.

- તૈયાર કરેલા મિશ્રણમાંથી ટીક્કી વાળો અને તેને કોર્ન ફ્લોરમાં રગદોળો.

- એક સ્કિલેટમાં તેલ લઈને મધ્યમ આંચ પર ગરમ કરો.

- દરેક ટીક્કીને બરાબર શેકો.

- દહીં અને ચટણી સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં