નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વેજિટેબલ પૂરી

 
 
સામગ્રી

ઘઉંનો લોટ - ૧ વાટકી
સમારેલી પાલક - ૧ ચમચો
પનીર - ૫૦ ગ્રામ
તલ - ૨ ચમચી
વાટેલા આદું-મરચા - ૨ ચમચી
કોબીજનું છીણ - ૧ ચમચો
મીઠું - સ્વાદ મુજબ
મીઠું, હળદર, લાલ મરચું - સ્વાદ મુજબ

રીત

ઘઉંના લોટને ચાળી કાઢો અને તલને શેકીને અધકચરા વાટી લો. લોટને એક સ્વચ્છ કપડાંમાં બાંધીને બાફી લો. લોટ બફાયા પછી તેને ફરી ચાળી લો. તેમાં પ્રમાણસર મીઠું, લાલ મરચું, હળદર, આદુ મરચાં, તલનો ભૂકો, ૨ ચમચી તેલ, કોબીજનું છીણ, પાલક, પનીર બધુ મિક્સ કરીને લોટ બાંધો. તળવા માટે તેલ ગરમ મૂકો અને નાની સરખી કડક પૂરી વણીને ધીમી આંચે તળો. લીલી ચટણી સાથે આ પૂરીનો સ્વાદ માણો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!