નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દેવાના સંકટમાં ફસાય ગઇ આ કંપની, સંપત્તિ વેચવાની તૈયારીમાં!

 
- રિઅલ એસ્ટેટ કંપની ડીએલએફ પર માર્ચ, 2011માં અંદાજે રૂપિયા 21,424 કરોડનું ભારેભરખમ દેવું હતું
- કંપની ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન 2500 થી 3000 કરોડ રૂપિયાનું દેવું ઓછું કરવા માંગે છે
- તેના માટે કંપનીએ પોતાની કેટલીક સંપત્તિઓ વેચવાની યોજના બનાવી છે


દેશની અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની ડીએલએફ પર દેવાનો બોજ એટલો બધો વધી ગયો છે કે હવે તેને પોતાનું દેવું ચૂકવવા માટે પોતાની સંપત્તિ વેચવાની તૈયારી કરી રહ્યું છે. તમને બતાવી દઇએ કે માર્ચ, 2011માં કંપની પર અંદાજે રૂપિયા 21,424 કરોડનું ભારેભરખમ દેવું હતું. ડીએલએફ ગ્રૂપના કાર્યકારી નિર્દેશક રાજીવ તલવારે કહ્યું કે કંપની ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન 2500 થી 3000 કરોડ રૂપિયાનું દેવું ઓછું કરવા માંગે છે. અને તેના માટે કંપનીએ પોતાની કેટલીક સંપત્તિઓ વેચવાની યોજના બનાવી છે. તેમાં હોટલ, પ્લોટ સહિત અન્ય ગેર-મુખ્ય પરિસંપત્તિઓ સામેલ છે.

તમને એ પણ બતાવી દઇએ કે ડીએલએફે આવતા 2 થી 3 વર્ષમાં ગેર-મુખ્ય પરિસંપત્તિઓના વેચાણ દ્વારા 6000 થી 7000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યું છે. જે સંપત્તિઓ વેચવાની તૈયારી કરવામાં આવી રહી છે, તેમાં ડીએલએફ અમન હોટલ રિસોર્ટ્સનું નામ પણ સામેલ છે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં