નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પૈસા માટે કૂતરાંને પણ બનાવી દીધા બંધક

 
322000 ડોલરની ખંડણી માટે બીજા વેપારીના 4 કૂતરાંને બંધક બનાવ્યા 21 જુલાઈના રોજ ઈયાન લાજારના ઘરેથી તેમના 4 કૂતરાંનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતું
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પૈસા માટે કોઈ કૂતરાંનુ અપહરણ કરી લેવામાં આવ્યું હોય? આવી જ એક અજીબોગરીબ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. લાખો ડોલરનો સોદો તૂટી ગયા પછી પ્રતિદ્વંદી વેપારીઓએ 322000 ડોલરની ખંડણી માટે બીજા વેપારીના 4 કૂતરાંને બંધક બનાવી લીધા.

21 જુલાઈના રોજ ઈયાન લાજારના ઘરેથી તેમના 4 કૂતરાંનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતું. તે પછી ત્રીજા પક્ષના માધ્યમથી લાજારને કહેવામાં આવ્યુ હતું કે તે પોતાના કૂતરાંને પાછા ખરીદી લે નહીંતર એક પછી એક તેમને ગળુ દબાવીને મારી નાંખવામાં આવશે. લાજારનું માનવું છે કે તેમના વ્યાપારિક પ્રતિદ્વંદીઓએ પકડી રાખ્યા છે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં