Posts

Showing posts from October, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'દૂધીનો હલવો'

Image
    મીઠાઈમાં બનાવો દૂધીનો હલવો સામગ્રી : દૂધી - ૧ કિલો ખાંડ - ૨પ૦ ગ્રામ ઘી - ૭ ગ્રામ એલચી પાઉડર - ૩ ગ્રામ માવો - ૨૦૦ ગ્રામ કેસર - ૧ ચમચી બદામની સ્લાઇસ - ૨૦ ગ્રામ પિસ્તા સ્લાઇસ - ૩૦ ગ્રામ રીત -દૂધીને છોલી તેના બી કાઢી છીણી લો. -તેને પાણીમાં થોડો સમય ઉકાળીને પાણી કાઢી લો. -કપડાંમાં છીણને મૂકી કપડાંને વાળીને બંધ કરી પાણી કાઢો. -એક કડાઇમાં ઘી ગરમ કરીને તેમાં ખાંડ અને દૂધીની છીણ ઉમેરો. -ધીમા તાપે તેને ગરમ કરો અને હલાવતા રહો. થોડા સમય પછી તેમાં માવો ભેળવો અને ચડવા દો. -એલચી પાઉડર, બદામ અને પીસ્તાની સ્લાઇસ ઉમેરી બધુ વ્યવસ્થિત રીતે ભેળવો. -થોડીવાર ચડવા દો -સિવઁગ બાઉલમાં લઇ તેના ઉપર  કેસર અને બદામ-પીસ્તાની સ્લાઇસ વડે ગાર્નિશિંગ કરો.

દિવાળી નિમિત્તે બનાવો 'કંસાર'

Image
    બનાવો મિષ્ટાનમાં 'કંસાર' સામગ્રી: 1 કપ ઘઉં જાડો લોટ 1 1/4 કપ પાણી 2 ટેબલ સ્પૂન ગોળ 1 ટેબલ સ્પૂન ઘી 2 ટી સ્પૂન ઘી 1-1 વાટકી ઘી અને બૂરું ખાંડ રીત: -1 1/4 કપ પાણી એક તપેલીમાં ગરમ કરવા મુકો તેમાં ગોળ નાખો -1 કપ લોટમાં 1 ટેબલ સ્પૂન ઘી નાખો -પાણી ઉકળે એટલે તેમાંથી પા કપ જેટલું પાણી કાઢી લો અને બાકીના પાણીમાં એક ટીસ્પૂન ઘી અને લોટ નાખો -તેને વેલણથી હલાવી તપેલીને ઢાંકી દો -ધીમા તાપે તેને સીજવા દો, બાદમાં થોડી થોડી વારે તેને વેલણથી હલાવતા રહો એટલે તે ચોટે નહીં. -અંદર 2 ટી સ્પૂન ઘી નાખી તેને સીજવા દો -પાણી ઓછુ લાગે તો સાઈડમાં કાઢેલું પાણી તેના ઉપર છાંટો-થોડી વાર બાદ કંસાર સીજીને તૈયાર થઈ જશે -તેના પર બુરુ ખાંડ અને ઘી નાખીને પીરસો.

બનાવો સ્વાદિષ્ટ 'મુઠીયા'

Image
ફટાફટ બનાવો 'મુઠીયા' સામગ્રી :- ૧ કપ છીણેલી દૂધી ૧ કપ ઘઉંનો જાડો લોટ ૧ કપ ખાટું દહીં ૪ – ૫ લીલા મરચા ૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો) મીઠું સ્વાદ પ્રમાણે ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો) ૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર ૧ ટી સ્પૂન ધાણાજીરુ ૧ ટી સ્પૂન ખાંડ ૧ ટેબલ સ્પૂન તલ ૧ ટી સ્પૂન રાઈ ૧ ટેબલ સ્પૂન જીરુ ૧/૨ ટેબલ સ્પૂન તેલ હિંગ રીત :- -ઘઉંના લોટમાં દૂધી છેણી ભેળવી લો -તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરો -તેને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. -હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો. -ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લો -એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. -બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો. -નાસ્તામાં ચા કે અથાણાં સાથે મુઠીયાની મઝા માણો                  

ગુજરાતનું 'કાશ્મીર' આ દિવાળીએ રાહ જુએ છે તમારી

Image
અમદાવાદથી 165 કિલોમીટર દૂર છે આ સ્થળ - સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી 15 કિલોમીટર દૂર છે - પાણીના ધરા, ઝરણા ઉજાણી કરનારાઓને આકર્ષે છે ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પ્રકૃતિપ્રેમી અમદાવાદીઓનું ફરવા માટેનું પ્રિય સ્થળ છે. દિવાળીના તહેવાર વખતે જો બુકિંગના અભાવે ક્યાંક ફરવા જવાનો મેળ ના પડ્યો હોય તો બાલારામ પહોંચીને ઉજાણી શરૂ કરી શકાય તેમ છે. બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે. અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ ને જળાભિષેક કરે છે. હાલના સમયે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન

હવે ઇન્ટરનેટથી જાણો, ક્યાં સુધી પહોંચી તમારી ટ્રેન!

Image
-આઇઆઇટી કાનપુર દ્વારા સિમરન એટલે કે સેટેલાઇટ ઇમેજિંગ ફોર રેલવે નેવિગેશ પ્રણાલી તૈયાર કરવામાં આવી છે - તેના દ્વારા ઇન્ટરનેટ પર ટ્રેનની સ્થિતિની ખબર પડી શકશે - આ પ્રયોગના રૂપમાં હાલ 12 મુખ્ય રેલવેગાડીઓ લગાવામાં આવી છે - આ પ્રણાલીની અંતર્ગત ટ્રેનમાં એક જીપીઆરએસ સાધન લગાવામાં આવશે, જે રેલવેના માસ્ટર સર્વર સાથે જોડાશે રેલવેમાં મુસાફરી કરવા માટે હવે ઇન્ટરનેટ પર ખાસ સર્વિસ ઉપલબ્ધ થશે. જો કે વાત એમ છે કે આઇઆઇટી કાનપુર દ્વારા સિમરન એટલે કે સેટેલાઇટ ઇમેજિંગ ફોર રેલવે નેવિગેશ પ્રણાલી તૈયાર કરવામાં આવી છે. તેના દ્વારા ઇન્ટરનેટ પર ટ્રેનની સ્થિતિની ખબર પડી શકશે. આ પ્રયોગના રૂપમાં હાલ 12 મુખ્ય રેલવેગાડીઓ લગાવામાં આવી છે. આ પ્રણાલીની અંતર્ગત ટ્રેનમાં એક જીપીઆરએસ સાધન લગાવામાં આવશે, જે રેલવેના માસ્ટર સર્વર સાથે જોડાશે. દરેક સ્ટેશન પર ડિસ્પ્લે બોર્ડથી ટ્રેનની તાજા સ્થિતિની ખબર પડતી રહેશે. લોકોને ઘરે બેઠા ઇન્ટરનેટ પરથી માલૂમ પડી જશે કે કંઇ ટ્રેન, ક્યાં સમયે ક્યાં છે. એક ખાસ વાત એ પણ છે કે મોબાઇલ ફોન પર એસએમએસ થી પણ માહિતી મળી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રાલય તરફથી અનુમતિ મળ્યા બાદ આવતા

આ છે દુનિયાની સૌથી વધુ પગાર મેળવનારી મહિલા

Image
  દુનિયામાં સ્ત્રી શક્તિ હવે ધીરે ધીરે જોવા મળી રહીં છે, અને મહીલાઓ માત્ર મોટા-મોટા કાર્યો જ નહીં, સાથે-સાથે મોટા પગાર ધોરણ પણ મેળવી રહીં છે. મોટી-મોટી કંપનીઓમાં મહીલાઓને ઉચ્ચ હોદ્દાઓ અને જવાબદારીઓ માટે ભારે ભરખમ પગાર ધોરણ આપવામાં આવી રહ્યું છે. - પ્રેસીડેન્ટ અને સીએફઓ સેફ્રા એ કાટ્ઝે પાછલા વર્ષે સૌથી વધારે પગાર પ્રાપ્ત કર્યો છે - તેઓને દુનિયાની 15 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે - કાટ્ઝની સાથે વધુ એક ખાસ વાત એ જોડાયેલી છે કે તેઓ મૂળ ઇઝરાયલના છે - તેમનો અભ્યાસ અમેરિકામાં થયો અને ત્યારબાદ તેઓ ત્યાંજ સ્થાયી થઈ ગયા આ મહીલાઓમાં સૌથી ટૉચના સ્થાને ટેક્નોલોજી કંપનીની પ્રેસીડેન્ટ અને સીએફઓ સેફ્રા એ કાટ્ઝે પાછલા વર્ષે સૌથી વધારે પગાર પ્રાપ્ત કર્યો છે. તેઓએ પાછલા વર્ષે કુલ 4 કરોડ 20 લાખ ડૉલર એટલે કે R 207 કરોડનો પગાર મેળવ્યો છે. 49 વર્ષિય કાટ્ઝ 2004થી આ સ્થાને બીરાજમાન છે. તેઓ સૉફ્ટવેયર નિષ્ણાત છે. વર્ષ 2008માં તેઓને દુનિયાની 15 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. કાટ્ઝની સાથે વધુ એક ખાસ વાત એ જોડાયેલી છે કે તેઓ મૂળ ઇઝરાયલના છે. તેમનો અભ્ય

અહીં પતિ-પત્નિને ખબર નથી હોતો એક-બીજાનો પગાર!

Image
- બ્રિટનના એક ચતૃથાંશ દંપત્તિ પોતાના પગારનું રાજ જ રાખે છે અને એકબીજાને તેના અંગે કંઇ કહેતા પણ નથી - આ વાતનો ખુલાસો વિડો નામની એક બ્રિટિશ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવી છે - બ્રિટનમાં અંદાજે 20 ટકા લોકો પૈસા સાથે જોડાયેલા મુદ્દાને લઇને ત્યાં ચુપકીદી સાંધી રાખે છે જ્યાં સુધી તેમણે એક સાથે કેટલીય અચલ સંપત્તિ ખરીદી ન હો - આ સિવાય 14 ટકા દંપત્તિ બાળકો ન થાય ત્યાં સુધી પોતાના સાથીને પગાર અંગે બતાવાની વાતનો ઇન્કાર કરી દીધી છે - પરણેલા લોકોમાં દર પાંચમી વ્યક્તિ પોતાની નાણાંકીય સ્થિતિને ગુપ્ત રાખવા માંગે છે આમ, તો સામાન્ય રીતે એમ જ કહેવામાં આવે છે કે પતિ પત્નિના સંબંધો એવા હોય છે કે જેમાં બંનેને એક બીજા અંગેની બધી જ વાતો ખબર હોય છે. બ્રિટનમાં માજરો કંઇક અલગ જ છે. તમે એ જાણીને હેરાન થઇ જશો કે અહીંના એક ચતૃથાંશ દંપત્તિ પોતાના પગારનું રાજ જ રાખે છે અને એકબીજાને તેના અંગે કંઇ કહેતા પણ નથી. આ વાતનો ખુલાસો વિડો નામની એક બ્રિટિશ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનમાં અંદાજે 20 ટકા લોકો પૈસા સાથે જોડાયેલા મુદ્દાને લઇને ત્યાં ચુ

દિવાળીમાં પૈસા ભેગા કરી લો, થશે આ સ્મોલ-સસ્તી કારનો ધમાકો

નવી દિલ્હી. ઑટોમોબાઇલ કંપનીઓમાં આ સમયે સસ્તી અને વધુ માઇલેજ આપતી કાર લૉન્ચ કરવાની સ્પર્ધા ચાલી રહીં છે. જેના માટે દરેક કંપનીઓ અનોખા પ્રકારના વાહનો લૉન્ચ કરવામાં લાગી છે. ભારતમાં કારનું નિર્માણ કરતી મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા હવે સસ્તી અને સ્મૉલ એસયૂવી કાર ઉતારવાની તૈયારી કરી રહીં છે. કંપનીએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓ એક મિની એસયૂવી ઉપર હાલ કામ કરી રહ્યાં છે. - આ કાર દેખાવમાં તમને એસયૂવી જેવી લાગશે તેમ છતા આ એક સ્મૉલ કાર હશે - તેનુ સૌથી મોટુ આકર્ષણ હશે તેની કિંમત, જે 3 થી 4 લાખ રૂપિયા સુધી રહેશે - મહેન્દ્રાએ તેના માટે કોરિયન કંપની સાંગયોંગની મદદ લીધી છે - તેમા મોટી એસયૂવી કાર જેવા તમામ ફિચર્સ પણ કંપનીએ ઉપલબ્ધ કરાવ્યા છે આ કાર દેખાવમાં તમને એસયૂવી જેવી લાગશે તેમ છતા આ એક સ્મૉલ કાર હશે. આટલુ જ નહીં આ કારની એવરેજ પણ ચોંકાવી દેનારી હશે. સાથે-સાથે તેનુ સૌથી મોટુ આકર્ષણ હશે તેની કિંમત, જે 3 થી 4 લાખ રૂપિયા સુધી રહેશે. તેમા મોટી એસયૂવી કાર જેવા તમામ ફિચર્સ પણ કંપનીએ ઉપલબ્ધ કરાવ્યા છે. મહેન્દ્રાએ તેના માટે કોરિયન કંપની સાંગયોંગની મદદ લીધી છે. આ કંપનીને મહેન્દ્રાએ ખરીદી લ

એપલ iphone-4s માટે પડાપડી, રૂ.1 લાખમાં ફોનનું વેચાણ

Image
    જી હાં, એપલ દ્વારા તાજેતરમાં જ ઉતારવામાં આવેલા એપલ આઈફોન-4 એસ લોકોની વચ્ચે તહેલકો મચાવતા લોકોની દિવાનગી એ હદે પહોંચી ગઈ છે કે તેઓ આ મોબાઇલને ગ્રે માર્કેટમાઁથી ખરીદી રહ્યાં છે અને તે પણ કેટલાય ગણી કિંમત ચુકવીને. - ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં 32 જીબી વોલ આઈફોન-4એસ 100,068 રૂપિયામાં - દુકાનદાર પ્રમાણે અહીંયા આ મોબાઇલ ઑસ્ટ્રેલિયા અને અમેરિકાથી આવી રહ્યા છે - અહીંયા આ મોબાઇલ ખાસ્સા મોંઘા હોવા છતા સરળતાથી વેચાઈ રહ્યાં છે - એપલ આઈફોન-4એસના માત્ર 3 દિવસમાં જ 40 લાખ હેન્ડસેટ વેચાયા પેઇચિંગના જૉન્ગુઆનકન ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં 32 જીબી વોલ આઈફોન-4એસ હજાર યુઆન (100,068 રૂપિયા)માં વેચાઈ રહ્યો છે. ત્યાંજ 16 જીબીનો આઈફોન-4એસ લગભગ 85 હજાર રૂપિયામાં મળી રહ્યો છે. ચીનના એક સ્થાનિક દુકાનદાર પ્રમાણે અહીંયા આ મોબાઇલ ઑસ્ટ્રેલિયા અને અમેરિકાથી આવી રહ્યા છે, અને તેના લૉક પણ ખુલેલા છે. ચીનમાં એપલની પ્રોડક્ટ્સની ખાસ્સી એવી માંગ છે. અહીંયા આ મોબાઇલ ખાસ્સા મોંઘા હોવા છતા સરળતાથી વેચાઈ રહ્યાં છે. તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે એપલનો આઈફોન-4એસના માત્ર 3 દિવસમાં જ 40 લાખ હેન્ડસેટ વેચાયા છે જે અત્યા

'દાલ મૂઠ'

Image
    બનાવો ચટપટી 'દાલ મૂઠ' સામગ્રી - 250 ગ્રામ કાળા મસુર 150 ગ્રામ ઝીણી સેવ કાજુ, દ્રાક્ષ, મગજતરી બીજ જરૂર મુજબ 1/2 ટી. સ્પૂન તજ - લવીંગ પાઊડર પ્રમાણસર મીઠું 1 ટી. સ્પૂન સંચળ 1 ટી. સ્પૂન મરી પાઊડર 1 ટી. સ્પૂન આંબોળીયાનો પાઊડર તળવા માટે તેલ રીત - -મસૂરને 7 કલાક પલાળી રાખો. પછી ચારણીમાં નીતારી કપડા પર પહોળા કરી, -કોરા પડતા ગરમ તેલમાં તળી લો -પછી કાજુ, દ્રાક્ષ, મગજતરી બીજ સહેજ તળીને નાંખવા. -પછી સંચર મરી લવીંગ પાઊડર, આંબોળીયા પાઊડર ઉમેરી બધો મસાલો કરી બરાબર હલાવો -હવે તેમાં સેવ મીક્ષ કરી લો, તૈયાર છે બજાર જેવી ટેસ્ટી દાલ મૂઠ  

પિત્ઝા અને બર્ગરના શોખીન હો તો એકવાર આ ચોક્કસ વાંચજો!

Image
    ફાસ્ટફૂડની આ આડઅસર વાંચી તમે પણ તે ખાવાનું છોડી દેશો તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ફાસ્ટફૂડ હાડકાંને નબળા બનાવી દે છે, જેના કારણે સામાન્ય ઈજા પણ હાડકામાં ફેક્ચરનું કારણ બની શકે છે. અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે ફાસ્ટફૂડ ખાવાથી હાડકાં એટલા બધા નબળા પડી જાય છે કે સામાન્ય ઈજા થતાં પણ તેમાં ફેક્ચર આવી જાય છે. ફાસ્ટફૂડ હાડકાંનું ઘનત્વ ઓછુ કરી નાંખે છે. હાડકાં ખસી જવાના કે પછી તેમાં ગેપ થવાના કિસ્સા ઉત્તરોતર વધી રહ્યા છે. હાડકાંના ગેપ પૂરા કરવા માટે પણ હવે તો ટ્રીટમેન્ટ થવા લાગી છે. ઊંચાઈ વધારવા માટે પણ હવે તો લોકો ખાસ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. ફાસ્ટફૂડનો વધારે ઉપયોગ લોકોના હાડકાંને વગર ઉંમરે ઘસારો આપી રહ્યો છે.

અંબાણીને ટક્કર આપશે માલ્યાનો મહેલ, આકાશમાં 1એકરનું પેન્ટહાઉસ

Image
   'લિકર કિંગ'ના નામથી પ્રખ્યાત વિજય માલ્યાનું ગગનચુંબી ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે - યુબી સિટીમાં કિંગફિશર ટાવર્સ-રેસિડન્સીસ યુબી ગ્રૂપના ચેરમેન વિજય માલ્યાનું નવું આશિયાના હશે - આ બિલ્ડિંગ પર કામ ચાલી રહ્યું છે અને આ આવતા ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે - 34 માળના આ 'હવાઇ મહેલ'ની સૌથી ઉપર પેન્ટહાઉસ હશે દેશના ધનકુબેરોની વચ્ચે આલીશાન મહેલ બનાવાની હોડ લાગી ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત આલીશાન મહેલને લઇને ચર્ચા હજુ પણ ચાલી જ રહી છે ત્યાં 'લિકર કિંગ'ના નામથી પ્રખ્યાત વિજય માલ્યાનું ગગનચુંબી ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. યુબી સિટીમાં કિંગફિશર ટાવર્સ-રેસિડન્સીસ યુબી ગ્રૂપના ચેરમેન વિજય માલ્યાનું નવું આશિયાના હશે. આ બિલ્ડિંગ પર કામ ચાલી રહ્યું છે અને આ આવતા ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે. 34 માળના આ 'હવાઇ મહેલ'ની સૌથી ઉપર પેન્ટહાઉસ હશે. અંબાણીનું મુંબઇમાં 27 માળનું ઘર 'અંતાલિયા' ઘણું ચર્ચામાં રહ્યું છે. આ બિલ્ડિંગમાંથી આખી મુંબઇનો નજારો જોવા મળે છે.

અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવોમાં ભડકો, સસ્તા મકાનો એક સ્વપ્ન!

Image
   ખરેખર ખરીદવા માંગતા ખરીદનારના બજેટ પ્રમાણેની પ્રોપર્ટીની ઉપલબ્ધતાની તપાસ કરી તો 20-30 ટકા જ સસ્તા મકાનોનીન સ્કીમ જોવા મળી - નોકરિયાત વર્ગની સરખામણીમાં બિઝનેસમેન અને સ્વરોજગારી મેળવતા લોકોને પરવડે તેવા મકાનો વધુ - સસ્તા મકાનોની કિંમતમાં લગભગ 10-15 ટકાનો વધારો થયો છે, તેનું કારણ ઊંચા વ્યાજદરો અને કોમોડિટીના ભાવોમાં મોટો ઉછાળો છે અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ ટાયર-2 શહેરોની સરખામણી કરીએ તો બેંગલુરૂ અને પૂણે કરતાં અમદાવાદમાં પ્રોપર્ટી ઘણી સસ્તી છે. પરંતુ અહીંના સામાન્ય વર્ગ માટે આ કિંમત પણ ઘણી ઊંચી કહેવાય છે. તાજેતરમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાઇહેડ)નો થલતેજ ક્રોસરોડ, એસજીહાઇવે પર 30મી સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર દરમ્યાન પ્રોપર્ટી શો નું આયોજન કરાયું હતું. પરંતુ તે દરમ્યાન પ્રોપર્ટીના ઘણા ખરીદનારાને નિરાશા વ્યાપી હતી. જો કે આ પ્રોપર્ટી શો માં ખરીદનાર વર્ગ માટે અસંખ્ય પસંદગીની પ્રોપર્ટીનો વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ આ પ્રોપર્ટી શો માં સસ્તા મકાનોની સ્કીમનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે 'ડીએનએ' એ રિઅલટી આધારિત ખરેખર ખરીદવા માંગતા ખરીદનારના બજેટ પ્રમાણેની પ્

બનાવો 'અમીરી ખમણી'

Image
    સ્વાદિષ્ટ 'અમીરી ખમણી' સામગ્રી 1 કપ ચણાની દાળચપટી ચપટી ખાવાનો સોડા 3 ટેબલ સ્પૂન તેલ 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ 2 નંગ લીંબુ 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચા 4 ટેબલ સ્પૂન ખાંડ 2૦૦ ગ્રામ ઝીણી સેવ 1 કપ દાડમના દાણા 1 કપ લીલા નાળિયેરનું છીણ. હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે રીત -ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો. -સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. -થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો. -હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો. -ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો. -એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો. -પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો. -ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.  

દિવાળી નિમિત્તે બનાવો 'મઠિયા'

Image
    દિવાળીની ખાસ વાનગી 'મઠિયા' સામગ્રી 1.25 કિલો મઠનો લોટ 300 ગ્રામ અડદનો લોટ 150 ગ્રામ લીલા મરચા 6 ટેબલ સ્પૂન મીઠું 150 ગ્રામ ખાંડ અજમો 2 ટી સ્પૂન ચપટી હળદર 2 ટેબલ સ્પૂન સફેદ મરચું તળવા માટે તેલ રીત -સૌ પહેલાં મરચાને કટરમાં ક્રશ કરી લો -એક કપ પાણીમાં ક્રશ કરેલું મરચું અને મીઠું ઉકાળો -એક કપ પાણીમાં ખાંડ ઓગાળી લો -બન્ને લોટ મિક્સ કરી લો અને તેમાં ખાંડનું પાણી અને મરચાનું પાણી મિક્સ કરી કઠણ લોટ બાંધો -તેને બરાબર ખેચી અને કુટો લોટ નરમ પડી જવો જોઈએ -લોટના એક સરખા લુવા પાડી લો અને તેને ઘી અને અડદના લોટમાં થોડા રગદોડી લો -આ લુવાને તપેલીમાં ભરી એક કપડું ઢાકી લો -હવે પાતળા પાતળા મઠિયા વણો અને ઉપરા ઉપરી મુકો જેથી તે સુકાઈ ન જાય -આ મઠિયાને એક સરખો મધ્યમ આચ પર ગેસ રાખી બરાબર તળી લો.

પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ એક SMSથી જાણી શકશે બેલેન્સ

Image
Article Share   |       હવે તમારે પોતાના પીએફ એકાઉન્ટની જાણકારી માટે પીએફ ઑફિસના ચક્કર નહીં લગાવા પડે, પરંતુ માત્ર એક એમએમએસથી જ તમને તેની જાણકારી મળી જશે. મેરઠમાં ભારતની 9મી પીએફ ઑફિસ એવા કાર્યાલયમાં શામેલ થઈ ચુકી છે જ્યાં પીએફ જાણકારી માત્ર એસએમએસથી પ્રાપ્ત થઈ જશે. - તમારૂ નામ, પિએફ એકાઉન્ટ અને મોબાઇલ નંબર વેબસાઇટમાં અપલોડ કરવાના રહેશે - તમને પીએફ એકાઉન્ટની જાણકારી તમારા મોબાઇલ ઉપર એસએમએસ દ્વારા મળી જશે - કેટલીય જગ્યાઓએ પીએફ કાર્ય ઑનલાઇન શરૂ પણ થઈ ચુક્યુ છે - તે લોકોને ખાસ્સી રાહત આપશે જે સમયના અછતના કારણે પીએફ કાર્યલયોમાં નથી જઈ શકતા તેના માટે તમારે પ્રોવિડેન્ટ ફંડની વેબસાઇટ ઉપર જવાનુ રહેશે, જ્યાં તમને હોમ પેજ ઉપર ઈપીએફ બેલેન્સ ઉપર ક્લિક કરવાનુ રહેશે અને તેમાં પોતાના રાજ્ય અને સંબંધિત ઑફિસને પસંદ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે તમારૂ નામ, પિએફ એકાઉન્ટ અને મોબાઇલ નંબર વેબસાઇટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તમને પીએફ એકાઉન્ટની જાણકારી તમારા મોબાઇલ ઉપર એસએમએસ દ્વારા મળી જશે. પ્રોવિડેન્ટ ફંડ સંગઠન અગાઉ જ પીએફ કામકાજના ઑનલાઇન કરવા ઉપર ભાર આપી ચુક્યું

..તો આ તમામ PF એકાઉન્ટ હોલ્ડર્સને નહીં મળે વ્યાજ!

Image
Article Share   |       જો તમારી પાસે પણ આ પ્રકારનુ કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફ એકાઉન્ટ છે જેમાં ખાસ્સા સમયથી કોઈ કન્ટ્રિબ્યૂશન નથી કરવામાં આવ્યુ તો આ સમાચાર સીધા તમારી સાથે જોડાયેલા છે. - હવે એવા પીએફ એકાઉન્ટ્સને પણ વ્યાજ ચુકવણી બંધ કરી દેવાનુ સુચન કરવામાં આવ્યુ છે જે 6 મહીનાથી નિષ્ક્રિય છે - ઈપીએફ એકાઉન્ટ્સ ઉપર વ્યાજ દેવાનુ બંધ કરી દેવામાં આવ્યુ છે જે પાછલા ત્રણ વર્ષોથી નિષ્ક્રિય છે - સંસદની શ્રમ સંબંધી સ્થાયી સમિતિએ પોતાના એક તાજા રિપોર્ટમાં સુચનો કર્યા છે - ચાલૂ સમયમાં લગભગ 50 ટકા ખાતા એવા છે જે નિષ્ક્રિય થઈ ચુક્યા છે આ વર્ષે પહેલી એપ્રિલથી એવા ઈપીએફ એકાઉન્ટ્સ ઉપર વ્યાજ દેવાનુ બંધ કરી દેવામાં આવ્યુ છે જે પાછલા ત્રણ વર્ષોથી નિષ્ક્રિય છે અને હવે એવા પીએફ એકાઉન્ટ્સને પણ વ્યાજ ચુકવણી બંધ કરી દેવાનુ સુચન કરવામાં આવ્યુ છે જે 6 મહીનાથી નિષ્ક્રિય છે. આ સૂચન સંસદની એક સ્ટેન્ડિંગ કમિટિએ કર્યુ છે. તમને જણાવી દઈએ કે સંસદની શ્રમ સંબંધી સ્થાયી સમિતિએ પોતાના એક તાજા રિપોર્ટમાં સુચનો કર્યા છે કે કોઈ પણ કારણથી કન્ટ્રિબ્યૂશન બંધ કરનારા કર્મચારીયોના ખાતા ઉપર 5 મહીના પછી વ્યાજ ના

પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ હવે થઈ જશો માલામાલ

Image
નવી દિલ્હી . ભારતભરના કરોડો કર્મચારિઓ માટે આ એક સારા સમાચાર છે એમ કહો કે દિવાળી ભેટ છે, કેમ કે આ વખતે પણ તમને ખાસ્સુ વધારે વ્યાજ મળશે. એમ્લૉયીઝ પ્રૉવિડેન્ટ ફંડ ઑર્ગેનાઇજેશન (ઈપીએફઓ)આ વર્ષે પણ કર્મચારિઓને વધારે સારૂ વ્યાજ આપવા અંગે વિચારી રહ્યું છે. જણાવામાં આવી રહ્યું છે તેઓ આ વર્ષે એટલે કે વર્ષ 2011-12માં પણ 9% વ્યાજ દેવાની તૈયારીમાં છે. તેનુ કારણ છે કે આ વર્ષે લોકોએ ફંડમાંથી પૈસા ઓછા નીકાળ્યા અને બજારમાં વ્યાજ દરો પણ વધારે રહીં. - વર્ષ 2010-11માં પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 9.5% વ્યાજ મળ્યુ હતુ - ઈપીએફઓ ભારતભરના કરોડો કર્મચારિઓના ખાતાઓને મેન્ટેન કરે છે - આ વર્ષે 9%વ્યાજ દેવાનો મુદ્દો સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટિઓ સામે રાખવામાં આવશે - આ અગાઉ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 8.5 ટકા વ્યાજ મળ્યુ હતુ વર્ષ 2010-11માં પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 9.5% વ્યાજ મળ્યુ હતુ, જોકે તેના માટે ઈપીએફઓને નાણા મંત્રાલય સાથે ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ અગાઉ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 8.5 ટકા વ્યાજ મળ્યુ હતુ. નાણા મંત્રાલયની અનિચ્છા હોવા છતા ઈપીએફઓએ વ્યાજ દરો વધારે રાખીને કર્માચારિઓને વધારે વ્યાજ આપ્યું હતુ. ઈપીએફ

ચટપટી 'સેવપૂરી'

Image
    બનાવો ચટાકેદાર સેવપૂરી સામગ્રી: 12 નંગ સેવ પૂરી ની પૂરી -ભેળની પૂરી 2 નંગ બાફેલા બટાકા 1 કપ ફણગાવેલા 1 કપ બાફેલા કઠોળ ના દેશી ચણા 1/2 કપ મસાલા બુંદી 1 ટી.સ્પૂન ચાત મસાલો સ્વાદ પ્રમાણે મીઠું 1ટી.સ્પૂન લાલ મરચું પાવડર 1ટી.સ્પૂન સંચળ પાવડર 1 નંગ ઝીણા સમારેલા કાંદા 2 ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ગળી ચટણી લીલી ચટણી ઝીણા સમારેલા કાંદા દાડમ ના દાણા નાયલોન સેવ ઝીણી સમારેલી કોથમીર રીત: -બાફેલા બટાકા નો છૂંદો કરો તેમાં મગ,ચણા મીક્સ કરો -મીઠું,મરચું,ડુંગળી,સંચળ,ચાટ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરોબર મેશ કરી માવો તૈયાર કરો. -તૈયાર કરેલા માવા ને સેવ પૂરી પર દબાવી દો.આવી રીતે બધી જ સેવ પૂરી તૈયાર કરી લો. -હવે તેની પર ગળી ચટણી,લીલી ચટણી,કાંદા,નાયલોન સેવ,કોથમીર અને દાડમ ના દાણા થી ગાર્નીશ કરો -આ સેવ પૂરી તુંરત જ સર્વ કરો.

10 મીનિટમાં બનાવો 'રવા પુડલા'

Image
    ફટાફટ બનાવો 'રવા પુડલા' સામગ્રી : 1 કપ રવો 8-9 ઝીણાં વાટેલા મરચાં લીલાં કટકો આદુ 1 ટામેટું 1 ડુંગળી મીઠું : પ્રમાણસર, 1 ટેબલ સ્પૂન ખાટું દહીં કોથમીર ઝીણી સમારેલી, 1 ટેબલ સ્પૂન તલ : તેલ જરૂર પ્રમાણે રીત : -રવો અને દહીં ભેળવી 15 મીનિટ પહેલા પલળવા દો સ્વાદ અનુસાર મીઠું ઉમેરો -લીલાં મરચાં આદુ ડુંગળી ટામેટા નાખી તેલ નાખી સ્વાદિષ્‍ટ ખીરું તૈયાર કરવું. -ગરમ તવી ઉપર તેલ નાંખી પુડલા ઉતારવા. -આ પુડલા લાલ મરચાંની ચટણી સાથે ગરમ ગરમ ખાવાથી સ્વાદિષ્‍ટ લાગે છે.

નવાઈ ન પામતા, હવે નાકથી પેદા થઈ શકશે વિજળી

Image
    નાકથી ઉત્પન્ન થશે વિજળી. સાંભળીને અજુગતુ લાગશે પણ વિસ્કોન્સિન મેડિસન યૂનિવર્સિટીના એન્જિનીયર્સે દાવો કર્યો છે તે ટુંક સમયમાં જ એવી ટેક્નોલોજી બનાવશે જેનાથી માણસના શ્વસન તંક્ષ દ્વારા વિજળી પેદા કરી શકાશે. તેમાં કેટલાંક વિશેષ પ્રકારના વિદ્યુત સેન્સર નાકમાં લગાવવામાં આવશે જેનાથી શ્વાસ લેતા સમયે ઉર્જા ઉત્પન્ન થશે. આ ટેક્નોલોજીને લઈને એક રિપોર્ટ એનર્જી એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સ જર્નલ પ્રકાશિત થઈ છે. *કેવી રીતે ઉત્પન્ન થશે વિજળી વૈજ્ઞાનિકોએ એક ખાસ 'માઈક્રોબેલ્ટ' બનાવી લીધો છે જે હળવી હવા પસાર થવાથી પણ ધ્રુજી ઉઠે છે. એન્જિનીયર્સની ટીમના મુખ્ય પ્રોફેસર જૂડોન્ગ વાંગના જણાવ્યાં પ્રમાણે, પોલીવિનાયલીડીન ફ્લોરાઈડ (પીવીડીએફ) યંત્ર સામાન્ય દબાળથી પણ ઉર્જા પેદા કરી શકે છે. આ પ્રક્રિયાને પીજોઈલેક્ટ્રિક કહે છે. વાંગના જણાવ્યાં પ્રમાણે શરીરના કોઈપણ હિસ્સામાં જ્યાં યાંત્રિક દબાવ ઉદ્દભવે ત્યાંથી આ વિજળી પેદા કરી શકાય છે. સતત શ્વાચ્છોશ્વાસની ક્રિયાને કારણે નાકથી વિજળી ઉત્પન્ન થઈ શકે છે

તો તો ખરેખર પૃથ્વી પર કોઈ જીવતું નહીં રહે?

Image
    -ગામા કિરણોનો હુમલાને કારણે થઈ શકે છે પૃથ્વી પર જીવન નષ્ટ પૃથ્વી પર જીવન સમાપ્ત થઈ શકે છે તેનું કારણ મંદાકિનીના બીજા તરફથી થનારી વિશાળકાય ગામા-કિરણોનો હુમલો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બે ગ્રહોની ટક્કરને કારણે થનારા ઘડાકામાં ઉચ્ચ ઉર્જા વાળી ગામા કિરણોની માત્રા કરોડો ટનમાં હશે જે આખા અંતરિક્ષમાં ફેલાઈ જશે જેને કારણે ધરતી પર જીવન સમાપ્ત થઈ શકે છે. આ પ્રકારના વિસ્ફોટોને કારણે પૃથ્વીની ઓઝોન પરતમાં કમી આવી છે. ઓઝોન પરતને કારણે પૃથ્વી પારજાબંલી કિરણોથી બચી શકે છે. જેને કારણે ઘણા જીવો સુરક્ષિત રહે છે. પણ હવે ગામા-કિરણોનો હુમલો એક પ્રકારે ચેતવણી સમાન છે.