નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ના હોય....વેજ. ડીશની કિંમતમાં ટેબ્લેટ કોમ્પ્યુટર

 
  બેંગ્લોરની કંપની એક દ્વારા એકદમ સસ્તું ટેબ્લેટ લોન્ચ કરવામાં આવશે. કંપનીનું માનવું છે કે, આ મોડલ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને માર્કેટિંગ કરતા સેલ્સમેન અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ માટે ઉપયોગી નિવડશે.

-ના હોય....વેજ. ડીશની કિંમતમાં ટેબ્લેટ કોમ્પ્યુટર -ડિસેમ્બર મહિનામાં આગમન -બેંગ્લોરની કંપની કરશે લોન્ચ

મળતી માહિતી પ્રમાણે, કંપની દ્વારા ચીનથી સામાન મંગાવવામાં આવશે. ટેબ્લેટમાં સાત ઈન્ચનું એલસીડી સ્ક્રિન હશે. જ્યારે મેમરીને 32 જીબી સુધી વધારી શકાશે. વળી તેમાં બે યુએસબી પોર્ટ પણ આપવામાં આવશે. વિન્ડોઝ અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ટેબ્લેટ ચાલશે. તાજેતરના સમયમાં ભારતમાં ટેબ્લેટના બજારમાં ગરમાવો આવ્યો છે. અનેક વિદેશી અને ભારતીય કંપનીઓ દ્વારા ટેબ્લેટ્સ લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. આજે નવીદિલ્હી કે, મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં વેજ ભોજન લેવા જઈએ ત્યારે પાંચ હજાર રૂપિયા સુધી ખર્ચ થઈ જતો હોય છે ત્યારે આવનારું ટેબ્લેટ કેટલું લોકપ્રિય બને છે , તે સમય જ કહેશે.
શું તમને લાગે છે કે, આ પ્રકારના ટેબ્લેટના કારણે ભારતના લોકોમાં જ્ઞાનનો વિસ્તાર ઝડપથી થશે ?
સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં