નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચોંકશો નહીં... તમે જેને સોનાનો મહેલ સમજો છો વાસ્તવમાં તે...

ભવ્યતા જોઈને એવું લાગે કે જાણે તે કોઈ બહુ જ મોટા રાજાનો મહેલ હશે

અહીંયા પગ મૂકતાંની સાથે જ તમને એવું લાગશે કે જાણે તમે કોઈ સુંદર મહેલમાં આવી ગયા હો. અહીંની ભવ્યતા જોઈને એવું લાગે કે જાણે તે કોઈ બહુ જ મોટા રાજાનો મહેલ હશે, જો કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.ઓફિસની આ દિવાલો ઉપર સોનાનું નકશીકામ કરેલું છે અને મોટા મોટા સુંદર ઝુ્મ્મર તેની સુંદરતા વધારી રહ્યા છે.

તાજેતરમાં જ બનેલી આ ફેક્ટરીની આ તસવીરો જોઇને સ્થાનિક લોકો ખાસ્સા નારાજ થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ પોતાની ઓફિસને મહેલોની જેમ સજાવવાના બદલે આ પૈસા ત્યાંની સીવેજ સમસ્યાઓને ઉકેલવા માટે વાપરવા જોઇએ.

ત્યાંની કંપનીઓના અધિકારીઓનું કહેવુ છે કે એક વિજ્ઞાપન કેમ્પેઇન અંતર્ગત તેમણે આ તસવીરો પ્રકાશિત કરી છે. કંપનીના એક હિસ્સામાં તેમણે સ્થાનિક કળા પ્રદર્શન માટે આ 3 માળનું મ્યુઝિયમ બનાવ્યું છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!