નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અહીં પતિ-પત્નિને ખબર નથી હોતો એક-બીજાનો પગાર!


- બ્રિટનના એક ચતૃથાંશ દંપત્તિ પોતાના પગારનું રાજ જ રાખે છે અને એકબીજાને તેના અંગે કંઇ કહેતા પણ નથી
- આ વાતનો ખુલાસો વિડો નામની એક બ્રિટિશ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવી છે
- બ્રિટનમાં અંદાજે 20 ટકા લોકો પૈસા સાથે જોડાયેલા મુદ્દાને લઇને ત્યાં ચુપકીદી સાંધી રાખે છે જ્યાં સુધી તેમણે એક સાથે કેટલીય અચલ સંપત્તિ ખરીદી ન હો
- આ સિવાય 14 ટકા દંપત્તિ બાળકો ન થાય ત્યાં સુધી પોતાના સાથીને પગાર અંગે બતાવાની વાતનો ઇન્કાર કરી દીધી છે
- પરણેલા લોકોમાં દર પાંચમી વ્યક્તિ પોતાની નાણાંકીય સ્થિતિને ગુપ્ત રાખવા માંગે છે

આમ, તો સામાન્ય રીતે એમ જ કહેવામાં આવે છે કે પતિ પત્નિના સંબંધો એવા હોય છે કે જેમાં બંનેને એક બીજા અંગેની બધી જ વાતો ખબર હોય છે. બ્રિટનમાં માજરો કંઇક અલગ જ છે. તમે એ જાણીને હેરાન થઇ જશો કે અહીંના એક ચતૃથાંશ દંપત્તિ પોતાના પગારનું રાજ જ રાખે છે અને એકબીજાને તેના અંગે કંઇ કહેતા પણ નથી.

આ વાતનો ખુલાસો વિડો નામની એક બ્રિટિશ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનમાં અંદાજે 20 ટકા લોકો પૈસા સાથે જોડાયેલા મુદ્દાને લઇને ત્યાં ચુપકીદી સાંધી રાખે છે જ્યાં સુધી તેમણે એક સાથે કેટલીય અચલ સંપત્તિ ખરીદી ન હોય. આ સિવાય 14 ટકા દંપત્તિ બાળકો ન થાય ત્યાં સુધી પોતાના સાથીને પગાર અંગે બતાવાની વાતનો ઇન્કાર કરી દીધી છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે .

એ પણ બતાવામાં આવ્યું છે કે પગાર થુપાવાના મામલામાં લંડનના જોડા સૌથી આગળ છે. બ્રિટનની રાજધાનીમાં 31 ટકા લોકોએ પોતાના જીવનાસાથીને પગાર અંગે માહિતી આપી નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!