નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શા માટે અચાનક વધવા લાગે છે શરીરનું વજન?

મેદસ્વીતાથી અનેક બીમારીઓ જન્મ લેતી હોય છે જેમ કે હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર જેવી મોટી બીમારીઓ. સ્ત્રી હોય કે પુરુષ તેમનું વજન તેમની લંબાઈના હિસાબે હોવું જોઈએ જેમ કે 5 ફિટ લંબાઈ હોય તો 60 કિલોગ્રામ. થોડુ વધુ કે થોડું ઓછું હોય તો એડજસ્ટ કરી શકાય. મેદસ્વીતાનો અર્થ છે આપણી ઊંચાઈની સરખામણીએ વધુ વજન હોવું. મેદસ્વીતાની સમસ્યા હોય ત્યારે વ્યક્તિનું પૂરું શરીર ઢીલુ થઈ જાય છે અને માંસપેશીઓ પણ ઢીલી થઈ જાય છે. હાથ અને જાંઘ ઢીલી થઈ જાય છે. કમરની આસપાસ અને પીઠનો ભાગ વધી જાય છે. પેટ લટકી જાય છે, આ બધા જ મેદસ્વીતાના લક્ષણ છે.

વજન વધવા પાછળ અનેક કારણો હોય છે જેમ કે...

-ખોટી રહેણી-કરણી અને ખરાબ આદતોની લતને લીધે પણ મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે.

-લગભગ દરરોજ માંસ અને દારુનું સેવન કરનાર લોકોમાં તો મેદસ્વીતાની સમસ્યા રહે છે. માંસથી શરીરમાં ચરબી વધે છે.

-આપણી પાસે યોગ અને અન્ય શારીરિક શ્રમનો સમય નથી હતો, જેનાથી શરીરમાં વસા વધી જાય છે.

-આપણા શરીરમાં ઊર્જા વધુ ઉત્પન્ન થાય છે અને તે ઊર્જાનો પૂરો ઉપયોગ ન થાય ત્યારે તે શરીર આ ભાગોમાં ચરબીના રૂપમાં જમા થઈ જાય છે. તેના પરિણામે વજન વધવા લાગે છે.

-જમવાનું, સૂવાનું અને આરામ નિયમિત સમયે ન થાય ત્યારે શરીરના સ્વાસ્થ્ય ઉપર ખરાબ પ્રભાવ પડે છે.

-સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓથી આજે આપણે દૂર થઈ રહ્યા છીએ અને સાત્વિક ભોજનની જગ્યાએ જંકફૂડ લઈ રહ્યા છીએ.

કેવી રીતે દૂર કરશો મેદસ્વીતાઃ-

-મેદસ્વીતા શરીરમાં ચરબી વધવાથી થાય છે, એટલા માટે ચરબીયુક્ત અને કાર્બોહાઇડ્રેડયુક્ત પદાર્થોનું સેવન ન કરો.

-મોટાભાગે મેદસ્વીતા વધવા પાછળ માંસ, ઘી, ચોખા, તળેલી વસ્તુઓ, ખાધા પછી ગળ્યું ખાવું, વધુ કેળા ખાવા, ચિકણા પદાર્થો લેવા, ખાધા પછી તરત જ સૂઈ જવું, જરૂરિયાત અનુસાર પરિશ્રમ ન કરવો, હંમેશા જરૂરિયાત કરતા વધુ ખાવું, માસિક ધર્મ હોયકે ન હોય ગડબડી થવાથી પણ મેદસ્વીતા વધે છે.

-ભૂખથી ઓછું ખાઓ, ફૂળ વધુ ખાઓ, લીલા શાકભાજી વધુ ખાઓ, ભોજન પછી એક કલાક પછી પાણી પીવો.

-ગાજરનો જ્યૂસ પીવો.

-અંકુરિત-ફણગાવેલા અનાજ ખાઓ, લો કેલેરીવાળો ખોરાજ લો.

-તૈલીયુક્ત પદાથો ઓછા લો.

-સપ્તાહમાં એકવાર ઉપવાસ કરો.

-લીલા શાકભાજી વધુ ખાઓ, નમક ઓછા ખાઓ, ટમાટર વધુ ખાઓ.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં