નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિશ્વને iPod-iPhone આપનાર ક્રિએટીવ જીનીયસ સ્ટીવ જોબ્સનું નિધન

એપ્પલ કંપનીના સહસ્થાપક સ્ટીવ જોબ્સનું નિધન થઇ ગયું છે. સ્ટીવ જોબ્સ છેલ્લા સાત-આઠ વર્ષોથી કેન્સની બિમારીથી પિડાતા હતા. સ્ટીવ જોબ્સના નિધન બાદ બરાક ઓબામાએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષ 2004માં સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે તેઓ કેન્સનની બિમારીથી પિડાય છે. તેમનું મૃત્યુ 56 વર્ષની ઉંમરે થયું છે.

એપલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, "સ્ટીવની કુશળતા, તેમનો ઉત્સાહ અને તેમની ઉર્જા કેટલાય ઉત્પાદનોનો સ્ત્રોત બની છે, જેણે આપણાં જીવનને વધુ બહેતર બનાવ્યું છે."

માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ જણાવ્યું હતું કે, "જોબ્સનો પ્રભાવ આવનારી કેટલીય પેઢીઓ સુધી મહેસૂસ થયા કરશે. અમારા જેટલા કેટલાક ભાગ્યશાળી લોકો જેમને તેમની સાથે કામ કરવાની તક મળી છે તે અમારા માટે સન્માનની વાત છે. હું તેમની ખોટ હંમેશા મહેસૂસ કરીશ."

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ