નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

..તો આ તમામ PF એકાઉન્ટ હોલ્ડર્સને નહીં મળે વ્યાજ!

Share  |  
 
  જો તમારી પાસે પણ આ પ્રકારનુ કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફ એકાઉન્ટ છે જેમાં ખાસ્સા સમયથી કોઈ કન્ટ્રિબ્યૂશન નથી કરવામાં આવ્યુ તો આ સમાચાર સીધા તમારી સાથે જોડાયેલા છે.

- હવે એવા પીએફ એકાઉન્ટ્સને પણ વ્યાજ ચુકવણી બંધ કરી દેવાનુ સુચન કરવામાં આવ્યુ છે જે 6 મહીનાથી નિષ્ક્રિય છે
- ઈપીએફ એકાઉન્ટ્સ ઉપર વ્યાજ દેવાનુ બંધ કરી દેવામાં આવ્યુ છે જે પાછલા ત્રણ વર્ષોથી નિષ્ક્રિય છે
- સંસદની શ્રમ સંબંધી સ્થાયી સમિતિએ પોતાના એક તાજા રિપોર્ટમાં સુચનો કર્યા છે
- ચાલૂ સમયમાં લગભગ 50 ટકા ખાતા એવા છે જે નિષ્ક્રિય થઈ ચુક્યા છે


આ વર્ષે પહેલી એપ્રિલથી એવા ઈપીએફ એકાઉન્ટ્સ ઉપર વ્યાજ દેવાનુ બંધ કરી દેવામાં આવ્યુ છે જે પાછલા ત્રણ વર્ષોથી નિષ્ક્રિય છે અને હવે એવા પીએફ એકાઉન્ટ્સને પણ વ્યાજ ચુકવણી બંધ કરી દેવાનુ સુચન કરવામાં આવ્યુ છે જે 6 મહીનાથી નિષ્ક્રિય છે. આ સૂચન સંસદની એક સ્ટેન્ડિંગ કમિટિએ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે સંસદની શ્રમ સંબંધી સ્થાયી સમિતિએ પોતાના એક તાજા રિપોર્ટમાં સુચનો કર્યા છે કે કોઈ પણ કારણથી કન્ટ્રિબ્યૂશન બંધ કરનારા કર્મચારીયોના ખાતા ઉપર 5 મહીના પછી વ્યાજ ના આપવામાં આવે.

તેનુ કારણ દર્શાવતા સમિતિએ કહ્યું કે ચાલૂ સમયમાં લગભગ 50 ટકા ખાતા એવા છે જે નિષ્ક્રિય થઈ ચુક્યા છે. કહેવામાં આવે છે કે તેના પરિણામે કર્મચારી ભવિષ્ય ફંડ ઑર્ગેનાઇઝેશનને બીનજરૂરી બોજ ઉઠાવવો પડી રહ્યો છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ