નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક નહીં અનેક રોગની દવા છે આ તો....!

 
 
ઘરના કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો હશે. તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગે.

આ વનસ્પતિને એલોવેરા કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે.

ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડની લગભગ ૨૫૦ જેટલી પ્રજાતિ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે ઉપયોગી બાબૉડેંસીસ મિલર છે. આપણા શરીરને કુલ ૨૧ એમીનો એસિડની જરૂર હોય છે, જેમાંથી ૧૮ તો માત્ર એલોવેરામાંથી જ મળી રહે છે.

આવો જાણીએ એલોવેરાના ગુણ વિશે:

1. જ્યારે કોઈ ઇજા પર પરૂ થવા લાગે છે ત્યારે તેમાં સાલમોનેલા બેકટેરિયા થવા લાગે છે. આવામાં એન્ટિબાયોટિક એલોવેરાનો ઉપયોગ ઘણો ફાયદાકારક રહે છે. બેકટેરિયાનાશક એલોવેરાને સીધા ઘા પર લગાવી શકાય છે.2. તેના નિયમિત ઉપયોગથી મેટાબોલિક એક્ટિવિટીને શક્તિ મળે છે અને તેમાં રહેલા વિટામિન સી ઘણી બધી બીમારીઓથી રક્ષણ આપે છે. બ્લડ સરકયુલેશન સારુ થાય છે અને હૃદય સંબંધી સમસ્યા પણ થતી નથી.3. પાણી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધૂમ્રપાન, લીલી શાકભાજીમાં દવાઓ અને કેમિકલના ઉપયોગ વગેરેથી આપણા શરીરમાં વિવિધ પ્રકારના ખતરનાક
તત્વો એકત્રિત થઈ જાય છે. આ ઝેરી તત્વોને શરીરની બહાર કાઢી નાખે છે.
4. એલોવેરા જેલમાં દર્દ નિવારણ ગુણ હોય છે. તેનાથી ઘૂંટણ પર માલશિ કરવાથી આરામ મળે છે અને સોજો પણ ઉતરી જાય છે.5. તે પેનક્રિયાજમાં થતા ઇન્સ્યુલીનના નિર્માણને ઘટાડે છે. તેનાથી કિડની અને લિવરને કોઈ નુકસાન થતું નથી. લિવરનું ઇન્ફેક શન દૂર થાય છે. ગુર્દા કામ કરતા બંધ થઈ જાય તેના પર પણ ફાયદાકારક બની રહે છે. આ યૂરિન પ્રોબ્લેમ, કિડની સ્ટોન અને કમળામાં પણ લાભકારી બની રહે છે.6. તેનો માવો પેટના અલ્સર માટે ઉપયોગી છે. તેને મહિલાઓનો મિત્ર માનવામાં આવે છે, પરંતુ ગભૉવસ્થા દરમિયાન તેનો ઉપયોગ ટાળવો જોઈએ.7. એલોવેરા જેલથી વાળમાં માલશિ કરવી, તેનાથી વાળનું ખરવું, ખોડો અને સફેદ વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ લાંબા તથા ચમકદાર બને છે

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં