નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પનીર કોરમા

 
 
પનીર કોરમા

સામગ્રી:

200 ગ્રામ પનીર
1 મધ્યમ કદની ડુંગળી
1 મધ્યમ કદનું ટમેટું
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન ખસખસના દાણા
1 ટેબલસ્પૂન કોકોનટ પાવડર
મીઠું સ્વાદ અનુસાર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
4-5 નંગ મરી
3-4 લવિંગ
2 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન ધાણાનો પાવડર
4 ટેબલસ્પૂન મલાઈ
8-10 ટેબલસ્પૂન તેલ

રીત:

- એક પેનમાં તેલ ગરમ કરો.

- પનીરને નાના ટુકડામાં સમારી લો. તેને મધ્યમ આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. પનીર છૂટું ન પડી જાય તેનુ ધ્યાન રાખો.

- પનીરના ટુકડાને તળીને બાજૂ પર રાખી દો.

- હવે તેમાં લવિંગ, કાળા મરીને તળો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોકોનટ પાવડર, ખસખસની પેસ્ટ ઉમેરો. આ મિશ્રણને પાકવા દો જેથી તેમાંથી તેલ છૂટું પડવા લાગે.

- તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને 2-3 મિનીટ પાકવા દો.

- તેમાં મીઠું, લાલ મરચાનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો ઉમેરીને 1-2 મિનીટ સુધી પાકવા દો.

- ઝીણુ સમારેલુ ટમેટું ઉમેરો. જ્યા સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યા સુધી પાકવા દો.

- હવે આ મિશ્રણમાં પાણી ઉમેરો જેથી તે ઘટ્ટ ગ્રેવી બને.

- ગ્રેવીને 4-5 મિનીટ સુધી ઉકળવા દો.

- પનીરના ટુકડા ઉમેરીને ફરી 3-4 મિનીટ સુધી ઉકળવા દો.

- તેના પર મલાઈ અને લીલા ધાણાના પાન ગાર્નિશ કરીને સર્વ કરો પનીર કોરમા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!