નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સુપ્રીમ કોર્ટના ચુકાદાની 4 મુખ્ય બાબત
વકીલ અમિત સાહનીએ આ મામલે પિટિશન ફાઇલ કરી હતી. કોર્ટે 21 સપ્ટેમ્બરે ચુકાદો મુલતવી રાખ્યો હતો. અદાલતે એ દિવસે કહ્યું હતું કે વિરોધના અધિકાર અને જનતાની મૂવમેન્ટના અધિકાર વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. સંસદીય લોકતંત્રમાં તમામને વિરોધનો અધિકાર છે, પરંતુ શું લાંબા સમય સુધી કોઈ જાહેર માર્ગને જામ કરી શકાય?
શાહીન બાગમાં 3 મહિનાથી વધુ સમય સુધી દેખાવો ચાલ્યા હતા
દિલ્હીના શાહીન બાગમાં 14 ડિસેમ્બરે સીએએ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા, જે 3 મહિનાથી વધુ સમય સુધી ચાલ્યા હતા. સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ સિનિયર વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને જવાબદારી આપી હતી કે દેખાવકારો સાથે વાતચીત કરીને કોઈ ઉકેલ લાવે, પરંતુ અનેક રાઉન્ડ ચર્ચા કર્યા પછી પણ કંઈ પરિણામ આવી શક્યું નહોતું. ત્યાર પછી કોરોનાને કારણે 24 માર્ચે દેખાવો બંધ થઈ શક્યા હતા.
Comments
Post a Comment