નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

કૃષિ વિધેયકને લીધે NDAમાં ફૂટ પડી ગઈ છે. શિરોમણી અકાલી દળ NDAથી અલગ થયુ છે. 9 દિવસ અગાઉ હરસિમરત કૌરે મોદી સરકારમાંથી મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતું.અકાલી દળે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો હતો. ભાજપ તથા અકાલી દળ છેલ્લા 22 વર્ષથી સાથી છે.
અકાલી દળ પર શુ દબાણ હતુ?
આ ત્રણ વિધેયકોનો વિરોધ થઈ રહ્યો છે
વર્ષ 1998થી અકાલી દળ NDAમાં હતુ
વર્ષ 1998માં જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીએ NDA ની રચના કરવાનો નિર્ણય કર્યો હતો તે સમયે જ્યોર્જ ફર્નાન્ડિઝની સમતા પાર્ટી, જયલલીતાની અન્નાદ્રમુક, પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વ વાળી અકાલી દળ તથા બાલા સાહેબ ઠાકરેની શિવસેના સૌથી પહેલા જોડાયા હતા. સમટા પાર્ટી બાદમાં નામ બદલી JDU થઈ ગઈ હતી. JDU તથા અન્નાદ્રમુક NDAથી એક વખત અલગ થઈ પરત ફર્યા છે. શિવસેના હવે કોંગ્રેસ સાથે છે. અકાલી દળ જ એવો પક્ષ હતો કે જે અત્યાર સુધી NDAનો સાથ છોડ્યો ન હતો.
Comments
Post a Comment