નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

7 કામોથી હંમેશા દુર રહો.. નહીતર આવશે ખરાબ વિચારો


 
જીવનમાં કોઇપણ વસ્તુ બિનજરૂરી કે અનાવશ્યક નથી.પરંતુ તે માટે દરેક કાર્યનો એક નિશ્ચિત સમય,સ્થાન અને અવસર હોય છે.

સમય,સ્થાન અને અવસરને ધ્યાનમાં રાખીને જ કોઇ વાતને સાચી કે ખોટી ઠેરવી શકાય.

કામવાસના માણસની એક એવી જન્મજાત પ્રવૃત્તિ છે જે અત્યંત સંવેદનશીલ,મહત્વપુર્ણ અને મુલ્યવાન છે,પરંતુ તેને ખોટા સમય,ખોટી રીતે અને ખોટી જગ્યાએ જો તે પ્રવત્તિ તેની પર હાવી થઇ જાય તો તે

માણસને ખોટા રસ્તા પર ધકેલી તેને ખંડિત ચારિત્ર્ય વાળો માણસ બનાવી દે છે.

અહીં કેટલાક મુખ્ય કારણ છે જે કામવાસના ની આ શક્તિને ખોટા સમયે સળગાવાથી મોટી મુશ્કેલીઓ ઊભી કરે છે.

- પરસ્ત્રી કે પરપુરૂષનું એકસાથે એકાંતમાં રહેવું,વાતો કરવી કે હસી મજાક કરવું,

-તામસી અને રાજસી ભોજન કરવું,

-અશ્લીલ સાહિત્ય વાંચવું,

- કામોત્તેજક દ્રશ્યો જોવાં,

- વિષયભોગના વિચાર કે કલ્પનાઓ કરવી,

-મોડી રાત સુધી જાગવું,

-કોઇપણ પ્રકારના નશાનું સેવન કરવું,
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!