નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મનમોહન સિંહને પણ જોઈએ છે વર્લ્ડકપ

વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે આશા વ્યક્ત કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ જીતવામાં સફળ રહેશે.

સમાચાર ચેનલોના પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું છે કે મારી શુભકામનાઓ દેશના તમામ નાગરિકો સાથે છે. ભારતે વર્લ્ડકપ જીતવો જોઈએ.

જ્યારે મનમોહન સિંહને પૂછવામાં આવ્યું કે તમારો પસંદગીનો ખેલાડી કોણ છે તો તેના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે મારા કેટલાક પસંદગીના ખેલાડીઓ છે પરંતુ હું તેમનું નામ નહીં લઉ.

ઉલ્લેખનીય છે કે આ વખતે વર્લ્ડકપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. 19 ફેબ્રુઆરીના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચથી વર્લ્ડકપની શરૂઆત થશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!