નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જોઈલો, કુદરતે નહીં ભાઈ, માણસે કરી બતાવ્યો ચમત્કાર






શું એક જ છોડમાં બે પ્રકારની શાકભાજી ઉગી શકે ? તમારો જવાબ કદાચ ના માં જ હશે. પરંતુ આવુ બિલ્કુલ નથી. હૉર્ટિકલ્ચર દ્વારા એક છોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેના મૂળમાં બટેકા ઉગ્યા છે અને તેની ડાળીઓમાં ટમેટા ઉગી નીકળ્યા છે. આ છોડને નામ આપવામાં આવ્યું છે 'અમાટર'.

- 'આલૂ' અને 'ટમાટર' મળીને બન્યા 'અમાટર'
- જેને ઉગાડવા ઉપર બે પ્રકારના શાકભાજી આપતા છોડનો પાક થઈ શકે


કુદરત અજીબો-ગરીબ કારનામાઓ કરવામાં માહેર છે, પરંતુ કેટલીક વખત તેનાથી પણ વધારે અદભૂત નજારા જોવા મળી જાય છે. મૂળિયામાં બટેકા અને ડાળીમાં ટમેટા કુદરતી રીતે ઉગવા અશક્ય છે, પરંતુ હાર્ટિકલ્ચરે આ અદભૂત કારનામો કરી બતાવ્યો છે. ખાસ વાત એ છે કે છોડ સારો એવો ઉગ્યો છે, અને તેમાં એક જ સમયે બન્ને પ્રકારની શાકભાજી ઉગી નીકળી છે.


હાર્ટિકલ્ચરમાં રસ ધરાવનારા મોહિત ગાડેકર તેમજ સાયન્સ કૉલેજમાં બાયોટેક્નોલોજીની વિદ્યાર્થીની સોનૂ કાંવરે મળીને લાંબા સમય સુધી તેની ઉપર અભ્યાસ કર્યો અને એક દિવસ તેમની મહેનત રંગ લાવી.


'આલૂ' અને 'ટમાટર' મળીને બન્યા 'અમાટર'
લાંબી પ્રક્રિયા પછી છોડમાં બન્ને શાકભાજી એક સાથે આવી તો જરૂરિયાત ઊભી થઈ તેને એક નવુ નામ આપવાની. નવી પ્રજાતીના આ છોડને હવે બટેકા કે ટમેટાનો છોડ કહેવો ગેરવ્યાજબી થતુ, એટલે તેના ઉપર ચર્ચા-વિચારણા કર્યા બાદ દિમાગમાં આવ્યું 'અમાટર'. આ છોડને અત્યારે એસએફઆરઆઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.


હવે 'બી'ની તૈયારી
હૉર્ટિકલ્ચર પછી હવે વારો છે બાયોટેક્નોલોજીનો. જો તેની ઉપર કામ કરવામાં આવે છે તો તે પણ સંભવ છે કે આ છોડવામાંથી એવુ બિયારણ તૈયાર કરવામાં આવે જેને ઉગાડવા ઉપર બે પ્રકારના શાકભાજી આપતા છોડનો પાક થઈ શકે. વિદ્યાર્થી સોનૂ કાંવરેએ જણાવ્યુ કે આ દિશામાં અગાઉ પણ વિજ્ઞાનને કેટલીય સફળતાઓ પ્રાપ્ત થઈ ચુકી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!