નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'વેઢમી'





3 વ્યક્તિઓ માટે ઘરે બનાવો પૂરણપોળી

સામગ્રી:
1 કપ તુવેરની દાળ
1 કપ ખાંડ અથવા ગોળ
1/2 ટી સ્પૂન ઈલાયચીનો ભૂકો
1/2 ટી સ્પૂન ખસખસ
1/4 ટી સ્પૂન જાયફળનો ભૂકો
1 1/4 કપ ઘઉંનો લોટઘી પ્રમાણસર

રીત:

-કૂકરમાં તુવેરની દાળમાં થોડુંક પાણી નાખી બાફી કાઢો, દાળ બફાઈ જાય એટલે પાણી કાઢી લેવું
-તુવેળની દાળને ઘી લગાવેલા તાંસળામાં કાઢો, જરૂર પ્રમાણે ગોળ કે ખાંડ ઉમેરો, ધીમા તાપે મુકી તેને વ્યવસ્થિત
-જો પુરણ બહુ ઢીલુ લાગે તો 2 ટી સ્પૂન ઘઉંના લોટમાં ઘીનું મોણ નાંખી લોટ ભભરાવો અને પુરણને એકદમ ઘટ્ટ કરો
-તેના ઉપર ઈલાયચી, જાયફળ અને ખસખસનો ભૂકો ભભરાવો
-થાળીમાં ઘી ચોપડી તેમાં પૂરણ કાઢવું અને તેને ઠંડુ થવા દો-રોટલીના લોટ કરતાંસહેજ કઠણ કણક બાંધો. ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણો
 -તેમાં પૂરણ ભરી તેને ફરી વણો.
-ધીમા તાપે શેકી તેના પર ઘી લગાવી ગરમ ગરમ પોરણ પોળી કઢી સાથે સર્વ કરો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!