નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વેજીટેબલ ટિક્કા મસાલા

સામગ્રી:

દહીં, 250 મિલી
1/2 લીંબુનો રસ
આદુ, 1 ઈંચનો ટુકડો
ડુંગળી, 2, સમારેલી
લસણ, 3 કળી, સમારેલુ
હળદર, 1 1/2 ટીસ્પૂન
તજનો પાવડર, 1 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
લીલા ધાણા 2 ટીસ્પૂન
માખણ અથવા ઘી, 2 ટેબલસ્પૂન
તાજા શાકભાજી (મશરૂમ, વટાણા, ગાજર, ફ્લાવર, બટાટા) 2 કપ
ઈલાયચી, 20 ફળી
લીલા ધાણા, 1/2 કપ
મીઠું અને મરી, સ્વાદ અનુસાર

રીત:

- દહીં અને આદુ, લસણ અને ડુંગળીને મિક્સ કરીને સ્મૂથ બ્લેન્ડ કરી લો.

- તેમાં લીંબુનો રસ, મરી અને મીઠું મિક્સ કરીને હળવેથી હલાવો.

- ઈલાયચી સિવાયના બાકીના મસાલા પણ ઉમેરીને બરાબર મિક્સ કરો.

- થોડા લીલા ધાણા ઉમેરીને હળવેથી બ્લેન્ડ કરો.

- એક મોટા પોટમાં ઘી કે માખણ ગરમ કરો. તેમાં બબલ થવા દો અને ત્યારબાદ બ્લેન્ડ કરેલી સામગ્રી તેમાં ઉમેરો.

- હવે ઈલાયચીની ફળીને પીસીને પાવડર કરી લો અને પછી તેને આ મિશ્રણમાં ઉમેરો. ઈલાયચીની કર્કશ સુગંધ હોય છે માટે તેને ઉમેરતા પહેલા તેનો પાવડર કરી નાંખો.

- હવે તેમાં 2 કપ સમારેલા શાકભાજી ઉમેરીને હળવેથી મિક્સ કરો.

- બાકીના લીલા ધાણા ઉમેરો.

- જો સ્લો કુકરમાં બનાવતા હોવ તો ગેસની આંચ ધીમી કરીને 6 કલાક પકાવો. જો પોટમાં બનાવતા હોવ તો ધીમી આંચ પર જ્યાં સુધી પરપોટા ન થાય અથવા શાકભાજી પાકી ન જાય ત્યા સુધી પકાવો.

- રાઈસ અને નાન સાથે ગરમા ગરમ વેજીટેબલ ટિક્કા મસાલા સર્વ કરો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!