નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખાસ હોમ મેઈડ ટિપ્સથી જડમૂળથી મટશે એસીડીટી

જરૂરિયાત કરતાં વધારે ભોજન, પાણી ઓછી માત્રામાં લાવવાથી ભોજન સાથે જોડાયેલી ખરાબ આદતોના કારણે છાતીની બળતરાની સમસ્યા ઉદભવે છે. આ બીમારીને ગૈસ્ટો ઇસોફેગિયલ રિફ્લક્સ ડિસીઝ કહે છે.

સાધારણ ભાષામાં આને છાતીમાં બળતરા થાય છે કે એસીડીટી કહેવાય છે. જો તમે પણ એસીડિટીને કારણે છાતીમાં બળતરા અનુભવી રહ્યા હો તો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાયો અપનાવો.


- રોજ તાજા ફૂદીનાનો રસનું સેવન કરો.


- એક ગ્લાસ પાણીમાં બે ચમચી સફરજનનો રસ તથા બે ચમચી મધ મેળવીને ખાતાં પહેલા આનું સેવન કરો, આ શ્રેષ્ઠ ઉપાય છે.


- જમવાના અડધા કલાક બાદ વરિયાળી ચાવો.


- જમવાના પહેલા એલોવેરા જ્યુસનું સેવન કરો.


- આદુનો પ્રયોગ ભરપૂર માત્રામાં કરો, વાટેલા આદુનો પ્રયોગ પણ ચા માં કરવાથી પણ છાતીની બળતરા ઓછી થાય છે.


- મોં માં એક લવિંગ રાખીને તેને ધીરે- ધીરે ચુસો.


- તુલસીના પાન ચાવવાથી પણ ઘણો લાભ મળે છે.


- જમવાના પહેલા બે કલાક પહેલા લીંબુના રસમાં સીંધાળુ મેળવીને પીવાથી પણ છાતીની બળતરામાં પણ લાભ મળે છે.


- ભોજનમાં લીંબુનો પ્રયોગ આગળ પડતો કરો.


- મૂળાનું સેવન કરવાથી પણ લાભ મળે છે.


- મૂળાનો રસ પીવાથી પણે લાભ મળે છે.


- હરડે ખાવાથી પણ રાહત મળે છે.


- નાળિયેર પાણીનું સેવન કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!