નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લગ્ન કરશો તો રહેશો સુખી અને સ્વસ્થ!


જો તમે લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો હોય તો ફરી એકવાર વિચારી જુઓ. કારણ કે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે લગ્નનું બંધન પુરુષોને તંદુરસ્ત રાખે છે અને સ્ત્રીઓને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે.

બ્રિટનની કાર્ડિક યુનિવર્સિટીના અધ્યનકર્તાઓએ જાણ્યુ છે કે એકબીજાની સંભાળ રાખતા યુગલો એકલા જીવન જીવતા લોકોની તુલનામાં વધુ સ્વસ્થ જીવન જીવે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે પરિણીત પુરુષ એટલા માટે સ્વસ્થ રહે છે કારણ કે તેમની પત્ની તેમના માટે સ્વસ્થ જીવનશૈલી નક્કી કરે છે, જ્યારે પુરુષો તેમની પત્નીઓને ભાવનાત્મક રીતે સથવારો આપે છે. 

કાર્ડિક યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસીનનાં સંશોધક ડેવિડ ગાલશર અને જોન ગાલશરનુ કહેવુ છે કે પ્યાર એવો લાગણીશીલ લગાવ છે કે રોમાન્સથી શરૂ થઈને ગાઢ લાગણીઓ સુધી લંબાય છે. 

પણ જો જીવનસાથી જોડે સંબંધો યોગ્ય ન હોય તો તે તમારા હૃદય માટે યોગ્ય નથી. માટે આવા સંબંધોમાં રહેવા કરતા તમે એકલા રહો તે વધુ સારુ છે. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!