નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બસમાં હવે મહિલા કંડક્ટરો ટિક ટિક કરશે


સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસટી)માં મહિલા કંડક્ટરોની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. એસટી બસમાં કંડક્ટરોની ભરતી માટે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા દરમિયાન 60 જેટલી બહેનો દ્વારા પણ અરજી કરવામાં આવી હતી.

લેખિત પરિક્ષામાં ઉર્તિણ થયેલા 2984 ઉમેદવારોમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પરીક્ષાનું પરિણામ તાજેતરમાં ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.

કંડક્ટરની નોકરી માટે પસંદગી પામેલી મોટાભાગની મહિલા ઉમેદવારો સ્નાતક છે. ફેબ્રુમારી, 2011 દરમિયાન આ મહિલા કં‍ડક્ટરોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એસટીની આ મહિલા કંડક્ટરો ખાખી રંગની સાડી અથવા ખાખી રંગના ડ્રેસમાં ફરજ બજાવશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!