નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કચરો ઉઠાવવામાં વળી શરમ શેની?

કચરો ઉઠાવવામાં કોઇને શરમ ન આવી જોઇએ. આ જ વાતનો સંદેશ ઉપરોક્ત ફોટોગ્રાફમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર એસ. અપણૉએ જમીન પર પડેલા કચરાને ઉઠાવીને આપી રહ્યાં છે. આ ઉપરાંત અપર્ણાએ કચરો ઉઠાવીને જાણે તેમણે સફાઈના સંકલ્પ ઉપર અમલ શરૂ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસપિલ કમિશનર એસ. અપણૉનું પણ પદ્મ એવોર્ડ માટે નોમિનેશન હતું. સુરતને બીજો એક પદ્મ એવોર્ડ મળતા મળતાં રહી ગયો છે. વર્ષ ૨૦૧૧ના પદ્મ એવોર્ડ માટે દેશમાંથી કુલ ૧૩૦૩ શ્રેષ્ઠીઓના નામ નોમિનેટ કરવામાં આવ્યાં હતાં. તેમાં સિવિલ સર્વિસિસના ક્ષેત્ર માટે સુરત મ્યુનિસપિલ કમિશનર એસ. અપણૉનું નામ ૧૨૨૧માં ક્રમે હતું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!