નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કંઈ દિશામાં ચમકશે...તમારું ભાગ્ય?

ઘણીવાર આપણે જિંદગીમાં જોઈએ છીએ કે કેટલાક લોકો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેમનું ભાગ્ય ચમકી ઊઠે છે. તેઓ જે કંઈ પણ કામ કરે છે તે તેમની અનુકૂળ પરિણામા મળે છે. એટલે તમે પણ જો ઈચ્છો છો કે તમારો પણ ભાગ્યોદય થાય તો મૂળાંકની અનુકૂળ દિશામાં કામ કરો.

મૂળાંક-1- -તમારો જન્મ દિવસ 1, 19 અને 28 છે તો તમારી સફળતાની દિશા દક્ષિણ-પૂર્વ રહેશે. સ્વાસ્થ્યની દિશા પૂર્વ રહેશે. અને વ્યક્તિગત વિકાસની દિશા ઉત્તર રહેશે,

મૂળાંક-2- -2, 11, 20 અને 29 જન્મ તારીખવાળા લોકોની સફળતાની દિશા ઉત્તર-પૂર્વ, સ્વાસ્થ્યની દિશા પશ્ચિમ, પારિવારિક સુખ-શાંતિની દિશા ઉત્તર-પશ્ચિમ તથા વ્યક્તિગત વિકાસની દિશા દક્ષિણ પશ્ચિમ રહેશે. મૂળાંક-3 -3, 12, 21 અને 30 જન્મ તારીખવાળા લોકોની સફળતાની દિશા દક્ષિણ પશ્ચિમ, સ્વાસ્થ્ય દિશા ઉત્તર, પારિવારિક સુખ-શાંતિની દિશા દક્ષિણ-પૂર્વ છે.

મૂળાંક-4- -4, 13, 22, 31મી તારીખે જન્મનાર જાતકોની સફળતાની દિશા દક્ષિણ, સ્વાસ્થ્યની દિશા ઉત્તર અને કુટુંબની સુખ-શાંતિની દિશા દક્ષિણ પૂર્વ રહેશે.

મૂળાંક-5- -5, 14 અને 23 તારીખવાળા જાતકોને સફળતા ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમ, સ્વાસ્થ્ય માટે પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ. વ્યક્તિગત વિકાસની દિશા દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પૂર્વ રહેશે.

મૂળાંક-6- -6, 15, 24 જન્મ તારીખવાળા જાતકોને સફળતાની ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમ. સ્વાસ્થ્યની દિશા ઉત્તર-પૂર્વ, પારિવારિક સુખ-શાંતિની દિશા દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર રહેશે.

મૂળાંક-7- -7,16 અને 25 તારીખે જન્મેલા જાતકોની સફળતાની દિશા પશ્ચિમ, સ્વાસ્થ્યની દિશા દક્ષિણ-પશ્ચિમ અને વ્યક્તિગત દિશા દક્ષિણ પશ્ચિમ કે પૂર્વ રહેશે.

મૂળાંક-8- -8, 17 26 તારીખે જન્મેલા લોકોને દક્ષિણ પશ્ચિમ દિશામાં સફળતા મળે. સ્વાસ્થ્યની દિશા ઉત્તર-પશ્ચિમ અને પારિવારિક સુખ-શાંતિની દિશા ઉત્તર-પશ્ચિમ, વ્યક્તિગત વિકાસની દિશા પશ્ચિમ રહેશે.

મૂળાંક-9-9, 18 અને 27 જન્મ તારીખ ધરાવતા જાતકોને સફળતા પૂર્વ દિશામાં, સ્વાસ્થ્ય દક્ષિણ-પૂર્વ દિશામાં, પારિવારિક સુખ-શાંતિની દિશા ઉત્તર તથા વ્યક્તિગત વિકાસની દિશા દક્ષિણ રહેશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!