નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અચાનક ગભરામણ થતી હોય તો, આટલું કરી જુઓ

આપણાં આહારની સીધી અસર આપણાં મૂડ પર પડે છે. હકીકત એ છે કે બદલતા મૂડ માટે અમુક ખાસ અંગ જવાબદાર છે. તેને અનુરૂપ આહાર-વિહાર અપનાવવા જોઇએ એવું મેક્રોબાયોટિક કહે છે. મૂડ બનાવતું ફૂડ કેવું હોવું જોઇએ એ વિશે જાણીએ.

મૂડને અનુરૂપ આહાર વિહાર અપનાવવાની ચિકિત્સકીય પદ્ધતિનું નામ મેક્રોબાયોટિક છે. તે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન(ટીસીએમ) પર આધારિત છે. આ અનુસાર શરીરનું પ્રત્યેક અંગ કોઇ ને કોઇ લાગણીના ઉદ્ભવ સાથે જોડાયેલું છે. એ અંગને વિશેષ અસર કરતો ખોરાક લેવાથી મૂડ જળવાઇ રહે છે.

મારે ખુશ રહેવું છે તો શું ખાવું : ગુસ્સા અને ખુશીનો સીધો સંબંધ લીવર સાથે છે.

આવા સંજોગોમાં ઓટ્સ, જવ ખાવ. ફણગાવેલું કઠોળ, લીલા શાકભાજી, લીલી ડુંગળી, સૂરણ અને ફુદીનાનું સેવન લાભદાયી નીવડશે.

આનંદ અનુભવવા માટે: આનંદ અનુભૂતિ હૃદય અને નાના આંતરડાંથી થાય છે. આનો અનુભવ કરવા માટે ફણગાવેલા કઠોળ, આખું અનાજ, અને સોયાબીનનું સેવન કરવું જોઇએ. મૂળા, સરસવનું શાક, ડુંગળી, લસણ ખાવા. લીલા શાકભાજી, બ્રોકોલી અને કોબી અને ર્કોનફલેકસવાળું શાક ખાવું સારું રહેશે.

ચિંતા થાય ત્યારે શું ખાવું: સ્ટાર્ચસયુકત શાક જેવા કે બીટ, લાલ કોળું, ગાજર, ડુંગળી અને કોબી ચોક્લેટ્સ ખાવ એ લાભદાયી નીવડશે. ખરેખર ચિંતા માટે બરોળ અને સ્વાદુપિંડ જવાબદાર છે. ઉપરોકત ભોજનથી તેને શાંત રાખવામાં મદદ મળશે.

ગભરામણ થાય ત્યારે શું ખાવું : ગભરામણ કે બ્લૂ ફીલિંગ માટે ફેફસાં જવાબદાર છે. આવી પરિસ્થિતિમાં ફણગાવેલાં કઠોળ અને ખમણેલા શાકભાજીનો ભોજનમાં સમાવેશ કરો. એટલે કે સરસવનું શાક ફેફસાંમાંથી મ્યૂકસને સાફ કરે છે. તેમજ તમે ફ્રુટ્સમાં નારંગી કે લીંબૂપાણીનો સમાવેશ કરી શકો છો.



 
આપણાં આહારની સીધી અસર આપણાં મૂડ પર પડે છે. હકીકત એ છે કે બદલતા મૂડ માટે અમુક ખાસ અંગ જવાબદાર છે. તેને અનુરૂપ આહાર-વિહાર અપનાવવા જોઇએ એવું મેક્રોબાયોટિક કહે છે. મૂડ બનાવતું ફૂડ કેવું હોવું જોઇએ એ વિશે જાણીએ.

મૂડને અનુરૂપ આહાર વિહાર અપનાવવાની ચિકિત્સકીય પદ્ધતિનું નામ મેક્રોબાયોટિક છે. તે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન(ટીસીએમ) પર આધારિત છે. આ અનુસાર શરીરનું પ્રત્યેક અંગ કોઇ ને કોઇ લાગણીના ઉદ્ભવ સાથે જોડાયેલું છે. એ અંગને વિશેષ અસર કરતો ખોરાક લેવાથી મૂડ જળવાઇ રહે છે.

મારે ખુશ રહેવું છે તો શું ખાવું : ગુસ્સા અને ખુશીનો સીધો સંબંધ લીવર સાથે છે.

આવા સંજોગોમાં ઓટ્સ, જવ ખાવ. ફણગાવેલું કઠોળ, લીલા શાકભાજી, લીલી ડુંગળી, સૂરણ અને ફુદીનાનું સેવન લાભદાયી નીવડશે.

આનંદ અનુભવવા માટે: આનંદ અનુભૂતિ હૃદય અને નાના આંતરડાંથી થાય છે. આનો અનુભવ કરવા માટે ફણગાવેલા કઠોળ, આખું અનાજ, અને સોયાબીનનું સેવન કરવું જોઇએ. મૂળા, સરસવનું શાક, ડુંગળી, લસણ ખાવા. લીલા શાકભાજી, બ્રોકોલી અને કોબી અને ર્કોનફલેકસવાળું શાક ખાવું સારું રહેશે.

ચિંતા થાય ત્યારે શું ખાવું: સ્ટાર્ચસયુકત શાક જેવા કે બીટ, લાલ કોળું, ગાજર, ડુંગળી અને કોબી ચોક્લેટ્સ ખાવ એ લાભદાયી નીવડશે. ખરેખર ચિંતા માટે બરોળ અને સ્વાદુપિંડ જવાબદાર છે. ઉપરોકત ભોજનથી તેને શાંત રાખવામાં મદદ મળશે.

ગભરામણ થાય ત્યારે શું ખાવું : ગભરામણ કે બ્લૂ ફીલિંગ માટે ફેફસાં જવાબદાર છે. આવી પરિસ્થિતિમાં ફણગાવેલાં કઠોળ અને ખમણેલા શાકભાજીનો ભોજનમાં સમાવેશ કરો. એટલે કે સરસવનું શાક ફેફસાંમાંથી મ્યૂકસને સાફ કરે છે. તેમજ તમે ફ્રુટ્સમાં નારંગી કે લીંબૂપાણીનો સમાવેશ કરી શકો છો.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !