નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોઢામાં ચાંદાની સમસ્યાથી ચોક્કસ મેળશે છુટકારો

આજની ફાસ્ટફૂડ પ્રભાવિત લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા વધી છે.

અનેક પ્રકારની દવા લેવા છતાં લોકો મોંમાં ચાંદા પડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતા નથી. આવામાં તમે આ નુસ્ખા અપનાવી શકો છો.

-નાની હરડેને પીસીને ચાંદા પર દિવસમાં બેથી ત્રણ વાર લગાડવાથી મોં અને જીભ બંનેના છાલા ઠીક થઈ જાય છે.

-સાકરને વાટી લો. તેમા કપૂર મિક્સ કરો. તેમા સાકર આઠ ભાગ અને કપૂર એક ભાગ લો હવે આ મિશ્રણને ચાંદા પર ભભરાવો ફાયદો થશે.

-ચાંદા પડવાથી તુલસીના ચારથી પાંચ પાન રોજ સવારે અને સાંજે ચાવીને ઉપરથી થોડું પાણી પી લો ફાયદો થશે

-લગભગ બે ગ્રામ ગંઠોડાનો પાઉડર બનાવી થોડું ગ્લિસરીન ભેળવીને ચાંદા પર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી જલદી ફાયદો મળશે.

-ચાંદા થયા હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં મધ અને હરડેનું ચૂર્ણ મિકસ કરો અને એ લો.

-ચાંદા પડવાથી થોડી થોડી વારે ચમેલીના પાન ચાવો અને મોંમાં બનતી લાળ થૂંકી નાંખો.

જે લોકોને ચાંદા પડવાની સમસ્યા વારંવાર રહેતી હોય છે તેમણે ટામેટાં વધારે પ્રમાણમાં ખાવા જોઈએ.





આજની ફાસ્ટફૂડ પ્રભાવિત લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા વધી છે.

અનેક પ્રકારની દવા લેવા છતાં લોકો મોંમાં ચાંદા પડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતા નથી. આવામાં તમે આ નુસ્ખા અપનાવી શકો છો.

-નાની હરડેને પીસીને ચાંદા પર દિવસમાં બેથી ત્રણ વાર લગાડવાથી મોં અને જીભ બંનેના છાલા ઠીક થઈ જાય છે.

-સાકરને વાટી લો. તેમા કપૂર મિક્સ કરો. તેમા સાકર આઠ ભાગ અને કપૂર એક ભાગ લો હવે આ મિશ્રણને ચાંદા પર ભભરાવો ફાયદો થશે.

-ચાંદા પડવાથી તુલસીના ચારથી પાંચ પાન રોજ સવારે અને સાંજે ચાવીને ઉપરથી થોડું પાણી પી લો ફાયદો થશે

-લગભગ બે ગ્રામ ગંઠોડાનો પાઉડર બનાવી થોડું ગ્લિસરીન ભેળવીને ચાંદા પર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી જલદી ફાયદો મળશે.

-ચાંદા થયા હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં મધ અને હરડેનું ચૂર્ણ મિકસ કરો અને એ લો.

-ચાંદા પડવાથી થોડી થોડી વારે ચમેલીના પાન ચાવો અને મોંમાં બનતી લાળ થૂંકી નાંખો.

-જે લોકોને ચાંદા પડવાની સમસ્યા વારંવાર રહેતી હોય છે તેમણે ટામેટાં વધારે પ્રમાણમાં ખાવા જોઈએ.





Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !