નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘર બેઠા બનાવી શકો છો તમે 15 રૂપિયાના ખર્ચે લીટર દૂધ!


જો તમે દુધ પીવાનાશોખીન હોવ તો મોંઘવારીના કારણે પોતાની ઇચ્છાને ના મારશો. તમે 15 રૂપિયામાં પોતાના જ ઘરે એક લીટર દૂધ તૈયાર કરી શકે છે. જેનો સ્વાદ જ નહીં, પરંતુ પોષક તત્વો પણ ખરા દૂધથી ખાસ્સા વધારે છે.




- આ ટેક્નિક મંગળવારે સ્ટેટ લેવલ ઇન્સ્પાયર એવૉર્ડના સાયન્સ પ્રદર્શનમાં જોવા મળી



- એક લીટર વનસ્પતિ દૂધ બનાવવામાં માત્ર 15 રૂપિયાનો ખર્ચ આવે છે



- છોતરા ઉતાર્યા બાદ મિશ્રણને મિક્સીમાં લઈને પેસ્ટ બનાવામાં આવે છે



- આ પેસ્ટને એક લીટર પાણીમાં ઉકાળવામાં આવે છે.




આ ટેક્નિક મંગળવારે સ્ટેટ લેવલ ઇન્સ્પાયર એવૉર્ડના સાયન્સ પ્રદર્શનમાં જોવા મળી. હાંસીના પીસી એસડી સીનિયર સેકેન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અશ્વનીએ પોતાના મૉડલમાં વનસ્પતિ દૂધ તૈયાર કરવાની રિત પ્રદર્શિત કરતા એક નવા વિચારને આકાર આપ્યો છે.




પ્રશિક્ષક મોહનલાલ બંસલ જણાવે છે કે એક લીટર વનસ્પતિ દૂધ બનાવવામાં માત્ર 15 રૂપિયાનો ખર્ચ આવે છે. તેના માટે 40 ગ્રામ સફેદ તલ, 80 ગ્રામ મગફળી અને 120 ગ્રામ સોયાબીનને કેટલાક સમય સુધી ઘીમાં ગરમ કર્યા બાદ તેને જુદા-જુદા પાણીમાં ગાળવામાં આવે છે.




છોતરા ઉતાર્યા બાદ મિશ્રણને મિક્સીમાં લઈને પેસ્ટ બનાવામાં આવે છે. આ પેસ્ટને એક લીટર પાણીમાં ઉકાળવામાં આવે છે. ઠંડી થવા ઉપર વનસ્પતિ દુધ તૈયાર થઈ જાય છે. જેનો સ્વાદ અસલી દૂધ જેવો જ આવશે.




નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !