નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

Winter Tips, Hair માટે ખૂબ જરૂરી 'ઓઈલ ચમ્પ ી'

 
શિયાળામાં વાળ રફ થઈ જવા એ પ્રોબ્લમ તો રહે જ છે. તે વધુ પડતા નિસ્તેજ અને નીચેથી સ્પ્લિટ્સ થઈ જાય છે. પણ કોઈપણ પ્રાકરના વાળ હોય શિયાળામાં જો તેને યોગ્ય હેર ઓઈલિંગ કરવામાં ન આવે તો તે દિવસે દિવસે બરછટ થતા જાય છે.
*ઓઈલિંગ કરવાના ફાયદા :
1. નિયમિત ઓઈલિંગ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાંક પ્રકારના તેલ વાળને લાંબા, શાઈની અને કાળા બનાવે છે.
2. જો તમે ગરમ તેલથી તમારા માથામાં મસાજ કરશો તો વાળ મજબૂત બનશે. વાળમાં જો ખોડાની સમસ્યા છે તો તેમાં ગરમ તેલની સાથે લીંબુ મિક્સ કરી લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મળે છે.
3.નિયમિત ઓઈલિંગથી સ્પ્લિટ્સ હેરની પ્રોબ્લમ પણ દૂર થાય છે તેમજ માથાની ત્વચા પણ ડ્રાય રહેતી નથી.
*ઓઈલિંગની ચોક્કસ રીત :
1. ઓઈલ લગાવતી વખતે હંમેશા અંદરની તરફથી શરૂઆત કરો કારણ કે વાળના છેડા પર તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી હોતો.
2. ઓઈલ લગાવ્યા બાદ વાળને કાંસકાથી સારી રીતે ઓળી લો આનાથી તે એકરૂપ થઇ જશે અને માથાનું મસાજ પણ થશે. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તાજગીનો અહેસાસ પણ.
3. જો તમે ઇચ્છો છો, કે તેલ વાળમાં સંપૂર્ણ રીતે સમાઇ જાય તો તેલ લગાવ્યા બાદ વાળને ગરમ ટુવાલથી ઢાંકી લો. આનાથી ગરમ ટુવાલની વરાળ સારી રીતે વાળના મૂળમાં જશે અને તેલ પણ તેમાં સમાઇ શકશે.
*વાળ માટેના ઉત્તમ તેલ :
આંબળા, નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબા ઓઈલ. આ ઓઈલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !