નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હાઇ બ્લડનું જોખમ નહીં સતાવે, અપનાવો આ 4 ટિપ્સ

 
આજકાલ વધતા માનસિક તણાવ અને ભાગદોડવાળી જીવનશૈલી માં લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ એ સામાન્ય વાત બનતી જાય છે.
નાનકડું ટેન્શન કે જવાબદારીઓને પુરા કરવાનું દબાણને કારણે આપણે આ બીમારીને સતત વધારીએ છીએ. આયુર્વેદના આ ઘરગથ્થુ નુસખાઓને અપનાવીને તેનાથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકાય છે.
- ડુંગળીનો રસ અને શુદ્ધ મધને બરાબર માત્રામાં લગાડીને રોજ લગભગ દસ ગ્રામની માત્રામાં લો.
- તરબુચના બીજના પલ્પ અને ખસખસ બન્નેને બરાબર માત્રામાં મેળવી પીસી લો. રોજ સવાર –સાંજ એક ચમચી ખાલી પેટે પાણી સાથે લો.

- મેથીદાણાના ચુર્ણને રોજ એક ચમચી સવારે ખાલી પેટે લેવાથી હાઇબ્લડ પ્રેશરથી બચી શકાય છે.
- ખાવાનું ખાધા પછી બે કાચા લસણની કળીઓને લઇને કિસમિસ સાથે ચાવો.આમ કરવાથી હાઇ બી.પીની સમસ્યા રહેતી નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !