નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોદી સરકારના બજેટની આ છે 10 સૌથી મોટી ખાસિયતો

 
 
ગાંધીનગરઃ ગુજરાતના નાણાં પ્રધાન વજુભાઈ વાળાએ આજે શુક્રવારે વર્ષ 21012-12 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, અપેક્ષા મુજબ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બજેટમાં આમ આદમીને રાહતોની લ્હાણી કરવામાં આવી છે, જો કે ઉદ્યોગજગત માટે કોઈ મોટી રાહતો જાહેર નહીં કરતા ઉદ્યોગજગતે નિરાશા વ્યક્ત કરી હતી. 722.27 કરોડની પુરાંતવાળા બજેટમાં મુખ્યત્વે ટેક્સમાં 700 કરોડની રાહતો જાહેર કરવામાં આવી છે, આ ઉપરાંત વેપારી આલમની માગણીને સ્વીકારતા વેટમાં પણ 200 કરોડની છુટછાટ આપવામાં આવી છે. (બજેટની 10 મહત્વની ખાસિયતો માટે ક્લિક કરો એક નંબરનો રીલેટેડ આર્ટીકલ)

વિવિધ ક્ષેત્રોને રાહતોની લ્હાણી

બજેટના પ્રારંભમાં નાણાં પ્રધાને કૃષિ ક્ષેત્રને અનેક ફાળવણીઓ કરી હતી. જેમાં ખાસ તો ખેડૂતોને રૂ.3,000 કરોડની વ્યાજ સબસિડી જાહેર કરવામાં આવી હતી, આ ઉપરાંત નવા વીજ જોડાણો માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, સરકારે આ વર્ષે એક લાખ નવા વીજ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. બજેટમાં શિક્ષણ જગત માટે ખુશ ખબર છે, નવી શાળા કોલેજોની સ્થાપના ઉપરાંત સરકારે 10,000 વધુ શિક્ષકોની ભરતી કરવાનું એલાન કર્યું હતું.

ગુજરાત સરકારના 2012-13ના બજેટની આ છે હાઈલાઈટ્સઃ

- 727.22 કરોડની પુરાંતવાળું બજેટ
- મહેસૂલી ખર્ચ રૂ.72288 કરોડ
- મહેસૂલી આવક રૂ.75903 કરોડ
- ટેક્સમાં 710 કરોડની રાહતો
- પૂજા સામગ્રીમાં સંપૂર્ણ વેરો માફ
- હેલમેટમાં લેવાતો વેરો માફ
- અગરબત્તી પરનો વેરો માફ
- દૂધ, પનીર, માખણ પરનો વેરો, 15 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો
- પતંગ ફીરકીમાં વેરો સંપૂર્ણ માફ
- ફરસાણ, દાળિયા, ચીકી પરનો વેરો માફ
- ઇ-બાઇકસ પર વેરો ઘટીને 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
- વેટમાં 200 કરોડની રાહત
- રૂ.800 કરોડ નિર્મળ ગામની વ્યવસ્થા માટે
- ક્લાયમેક્સ ચેઇન્જ માટે રૂ.110 કરોડની જોગવાઇ
- આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ.190 કરોડની જોગવાઇ
- કાર્બન ઉત્સર્જન માટે રૂ.23 કરોડની જોગવાઇ
- પર્યાવરણ સંરક્ષણ માટે રૂ.18 કરોડની જોગવાઇ
- ગોડાઉનોની સંગ્રહક્ષમતા વાધારવા 42.75 કરોડની જોગવાઇ
- અન્ન નાગરિક પુરવઠા હેઠળ રૂ.240 કરોડ
- તાલુકાઓના વિકાસ માટે રૂ.987 કરોડ
- પાટણમાં વિજ્ઞાન મ્યુઝિયમ 8.33  કરોડના ખર્ચ તૈયાર કરાશે
- 15 નવી આર્ટ્સ-કોમર્સ, સાયન્સ કોલેજ શરૂ કરાશે
- અમદાવાદ સિવિલ હોસ્પિટલના આધુનિકરણ માટે રૂ.100 કરોડ
- ક્રોમા સેન્ટર માટે 43.18 કરોડ
- રેલવે ઓવરબ્રીજ માટે રૂ.45 કરોડની જોગવાઇ
- શેરીના વિકાસ, સ્ટ્રીટ લાઇટ માટે રૂ.2000 કરોડની જોગવાઇ
- કપાસ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 70 કરોડ
- ધોલેરા ખાતે માળખાકીય સુવિધા માટે 25 કરોડ
 યાત્રાધામના વિકાસ માટે 39 કરોડ
- સાયન્સ સિટી ખાતે ફેઝ - 2 માટે 35 કરોડની જોગવાઇ
-અમદાવાદ - ગાંધીનગર વચ્ચેના મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટ માટે મેગા કંપનીને શેરભંડોળ હેઠળ રૂ.500 કરોડ
- 180 કિ.મી.ના રસ્તાઓના રિફરેશિંગ સમારકામ માટે રૂ.133 કરોડ
- 180 કરોડ સાગર ખેડૂત યોજનાના વિકાસ માટે
- 219 કરોડની નહેરુ સુધારણા યોજના
- 16.35 કરોડ પાસે વોઠા બ્રીજ ઉભો કરાશે
- જીએસપીસી દ્વારા 50 નવા સીએનજી સ્ટેશનો ઉભા કરાશે
- પવન ઉર્જામાં 500 મેગાવોટની ક્ષમતા ઉભી કરાશે
- ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ માટે 255 કરોડની જોગવાઇ
- ખંભતાના અખાતમાં રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે
- મહાત્મા મંદિરના વિકાસ માટે રૂ.80 કરોડ
- સાણંદ - મહેસાણા બાયપાસ માર્ગોનો વિકાસ કરાશે રૂ.200 કરોડના ખર્ચે
- 1600 નવી એસ.ટી બસો ખરીદાશે રૂ.290 કરોડના ખર્ચે
- 31-12-2012 સુધીમાં 18497 મેગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્ય
- સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી માટે 100 કરોડની જોગવાઇ
- કાલાવાડ, ધંધુકા, કેશોદ, આંબલિયામાં વીજ સ્ટેશનો ઉભા કરાશે
- પેટ્રોકેમિકલના વિભાગ હેઠળ રૂ.3731 કરોડની જોગવાઇ
- અમદાવાદમાં નવી ઇન્ફ્રાની નવી યુનિવર્સિટી ઉભી કરાશે, 67 કરોડની જોગવાઇ
- 3 નવી આરટીઓ કચેરી બનાવાશે
- અમદાવાદ - ઉમરગામ તળાવના વિકાસ માટે રૂ.27 કરોડની જોગવાઇ
- ઇન્દ્રોડા પાર્ક પાસે સંત સરોવર માટે R 40 કરોડની જોગવાઇ
- ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવાશે 25 કરોડના ખર્ચે
- અમદાવાદ - ધોલેરા હાઇવેના વિકાસ માટે 133 કરોડ
- 5800 કિલોમીટરના રસ્તાના વિકાસ માટે 1400 કરોડનું આયોજન
- રો-રો ફેરી સર્વિસ માટે 255 કરોડની ફાળવણી
- હજીરા, પીપાવાવ, જામનગર, માંડવી બંદરો પર કન્ટેનરો સ્થાપના
- બલ્ક પાઇપલાઇન માટે 1425 કરોડની જોગવાઇ
- 50 નવી એમ્બુલન્સો વિકસાવાશે
- 3 નવી આરટીઓ કચેરી બનાવાશે
- વિધવા બહેનોને મળતી સહાય વધારીને રૂ.500 કરાઇ
-  40000 મહિલાઓને મંગલમ મિશન હેઠળ તાલીમ અપાશે
- આંગણવાડીના માનદ વેતનમાં રૂ.100નો વધારો
- પોલીસ સ્ટેશનમાં આધુનિક હથિયારો માટે રૂ.70.50 કરોડ
- 50 લાખ શાળાઓમાં વિદ્યાર્થીઓના ગણવેશ માટે રૂ.300 કરોડ
- 42 લાખ પરિવારોને પશુપાલન માટે રૂ.343.75 કરોડ
- કુંવરબાઇનું મામેરું વધારીને રૂ.10000 કરાયું
- સુજલામ સુફલામ યોજના માટે 40 કરોડની જોગવાઇ
- સાગરખેડૂતોના વિકાસ માટે 180 કરોડની જોગવાઇ
- વિચરતી જાતિની શિષ્યવૃત્તિ માટે રૂ.250 કરોડ
- 9-10ના વિદ્યાર્થીઓને રૂ.1000ની શિષ્યવૃતિ
- 11 પોલીસ સ્ટેશનોમાં અપગ્રેડેશન
- ગૌસેવા ગૌચર વિકાસ બોર્ડની રચનાની જાહેરાત
- પવિત્ર યાત્રા ધામ વિકસાવા માટે R 39 કરોડની જોગવાઇ
- મકાન સહાય માટે કુંવરબાઇના મામેરાની જોગવાઇ વધારીને રૂ.10હજાર કરાઇ
- ઉર્જા પેટ્રોકેમિકલ માટે 3731
- બાળકોના કલ્યાણ માટે 12.67 કરોડ
- મકાન સહાયની જોગવાઇ માટે રૂ.500 કરોડ
- આંગણવાડીના વિકાસ માટે રૂ.411 કરોડની જોગવાઇ
- 41 નવી નારી અદાલતો ઉભી કરાશે
- દરિયાઇ ધોવાણ અટકાવા માટે રૂ.113.37 કરોડ
- જમીન ક્ષેત્રે ડિજિટલ ડેટા પૂરો પાડવા રૂ.53 કરોડ
- બંદરોના વાહન વ્યવહાર માટે રૂ.1081 કરોડ
- અનુસુચિત જાતિની શિષ્યવૃત્તિ વધારીને R 259 કરોડ
- સખી મંડોળેને બેંકોના માધ્યમથી 1000 કરોડનું ધિરાણ
- પશુ હોસ્ટેલ ઉભી કરાશે
- વિજ્ઞાન અને પ્રૌદ્યગિક વિકાસ માટે રૂ.200  કરોડની જોગવાઇ
- વિવિધ યોજનાઓ રૂ.4.80 કરોડ
- શિષ્યવૃત્તિ માટેની કુલ જોગવાઇ રૂ.2.89 કરોડ
- ગીર ગાય સંવર્ધન માટે 17.40 કરોડ
- નવા પશુ દવાખાના 9.48 કરોડ
- સાતત્ય પૂર્ણ ખેતીની તાલીમ માટે R 5 કરોડ 
- કો. પાયલોટ ટ્રેનિંગ માટે 20 લાખની લોન
- નવા છાત્રાલયો માટે રૂ.1100 કરોડની જોગવાઇ
- વિવિધ યોજનાઓ રૂ.4.80 કરોડ
- શિષ્યવૃત્તિ માટેની કુલ જોગવાઇ રૂ.2.89 કરોડ
- ગીર ગાય સંવર્ધન માટે 17.40 કરોડ
- નવા પશુ દવાખાના 9.48 કરોડ
- સાતત્ય પૂર્ણ ખેતીની તાલીમ માટે R 5 કરોડ 
- કો. પાયલોટ ટ્રેનિંગ માટે 20 લાખની લોન
- નવા છાત્રાલયો માટે રૂ.1100 કરોડની જોગવાઇ
- ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે
ઘઉં ઉત્પાદન બીજ માટે 300
- દરિયાઇ ધોવાણ અટકાવા માટે રૂ.113.37 કરોડ
- જમીન ક્ષેત્રે ડિજિટલ ડેટા પૂરો પાડવા રૂ.53 કરોડ
- બંદરોના વાહન વ્યવહાર માટે રૂ.1081 કરોડ
- અનુસુચિત જાતિની શિષ્યવૃત્તિ વધારીને R 259 કરોડ
- સખી મંડોળેને બેંકોના માધ્યમથી 1000 કરોડનું ધિરાણ
- પશુ હોસ્ટેલ ઉભી કરાશે
- વિજ્ઞાન અને પ્રૌદ્યગિક વિકાસ માટે રૂ.200  કરોડની જોગવાઇ
-પશુ પાલન પશુ આરોગ્યા માટે 342.75 કરોડની જોગાઇ
- પ્રાથમિક શિક્ષણ માટે R 2700 કરોડ માટે
- ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટ વિકસાવા માટે 9 કરોડ જોગવાઇ
- આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 3060 કરોડ જોગવાઇ
- માર્ગ મકાન વિભાગ માટે 4260 કરોડ જોગવાઇ
- પૂર નિયંત્રણ માટે રૂ.400 કરોડ જોગવાઇ
- કાયદા વિભાગ હેઠળ 475 કરોડની જોગવાઇ
- વરસાદી પાણીના સંગ્રહ માટે ખેતતલાવડી માટે રૂ.60 કરોડની જોગવાઇ
- ખેડૂતોને વ્યાજપેટે સબ્સિડી માટે રૂ.3000 કરોડની જોગવાઇ
- સંગ્રહ વ્યવસ્થા માટે રૂ.20 કરોડની જોગવાઇ
- 10 જિલ્લામાં હોર્ટિંગકલ્ચર ક્ષેત્ર માટે 35 કરોડની જોગવાઇ
- બાગાયત ક્ષેત્ર સમાટે 155 કરોડની જોગવાઇ
- બીજ સંરક્ષણ માટે 19.32 કરોડની જોગવાઇ
- વાઇબ્રન્ટ તાલુકા યોજના રૂ.403.25 કરોડની જોગવાઇ
- 1700 કરોડના ખર્ચે નવા 1 લાખના જોડાણ અપાશે
- મોંઘવારી અને બેકારી ગુજરાતના વિકાસમાં અવરોધ
-  વિકાસની ગાથાની પ્રશંસા કરી વજુભાઇએ
- નાના અને સિંમતા ખેડૂતો માટે યાંત્રિક જોગવાઇ
- ખેડૂતોના લાભાર્થ માટે 6000 કરોડની જોગવાઇ
- સાણંદ ખાતે ઓટોમોબાઇલ્સના તાલીમ માટે 10 કરોડ
- 4 લાખ નવા વીજજોડાઇ અપાયા
- પૂર નિયંત્રણ માટે 11700 કરોડની જોગવાઇ
-  પશુપાલન પશુ આરોગ્ય માટે
- આઇટીઆઇની બેઠક ક્ષમતા વાધારવા માટે 11.60 કરોડની જોગવાઇ
- પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂપિયા 2500 કરોડની જોગવાઇ
- વાત્રક, માજુમ , મેશ્વા ક્ષેત્ર માટે રૂ.140 કરોડની જોગવાઇ
- ખેડૂતોની જરૂરિયાત માટે ખાતર મળે તે માટે જોગવાઇ
- જમીન સુધારણા - ખેત તલાવડી માટે  રૂ.359 કરોડની જોગવાઇ
- સરદાર સરોવર યોજનાના વિકાસ માટે રૂ.9000 કરોડની જોગવાઇ
- ઉદ્યોગો અને ખાણ વિભાગ હેઠળ રૂ.2800 કરોડની જોગવાઇ
- 1700 કરોડના ખર્ચે નવા 1 લાખના જોડાણ અપાશે
- મોંઘવારી અને બેકારી ગુજરાતના વિકાસમાં અવરોધ
-  વિકાસની ગાથાની પ્રશંસા કરી વજુભાઇએ
- નાના અને સિંમતા ખેડૂતો માટે યાંત્રિક જોગવાઇ
- ખેડૂતોના લાભાર્થ માટે 6000 કરોડની જોગવાઇ
- સાણંદ ખાતે ઓટોમોબાઇલ્સના તાલીમ માટે 10 કરોડ
- 4 લાખ નવા વીજજોડાઇ અપાયા
- પૂર નિયંત્રણ માટે 11700 કરોડની જોગવાઇ
-  પશુપાલન પશુ આરોગ્ય માટે
- આઇટીઆઇની બેઠક ક્ષમતા વાધારવા માટે 11.60 કરોડની જોગવાઇ
- પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂપિયા 2500 કરોડની જોગવાઇ
- વાત્રક, માજુમ , મેશ્વા ક્ષેત્ર માટે રૂ.140 કરોડની જોગવાઇ
- ખેડૂતોની જરૂરિયાત માટે ખાતર મળે તે માટે જોગવાઇ
- જમીન સુધારણા - ખેત તલાવડી માટે  રૂ.359 કરોડની જોગવાઇ
- સરદાર સરોવર યોજનાના વિકાસ માટે રૂ.9000 કરોડની જોગવાઇ
- ઉદ્યોગો અને ખાણ વિભાગ હેઠળ રૂ.2800 કરોડની જોગવાઇ
- નવા વીજ જોડાણ માટે 500 કરોડની જોગવાઇ
- ગુજરાતમાં કૃષિવિકાસનો વિકાસદર વધ્યો
- નર્મદા નહેરની માટે 3195 કરોડ રૂપિયાની જોગવાઇ
- જળસંચાયના કામો માટે 653 કરોડની જોગવાઇ
- ફૂડ પ્રોસેસિંગની જોગવાઇ માટે 375 કરોડની જોગવાઇ
- બાગાયાત ક્ષેત્ર માટે 155 કરોડની જોગવાઇ
- ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કંપનીઓ માટે 400 કરોડની જોગવાઇ
- ખાતર વપરાશના પ્રોત્સાહન માટે 80.8 કરોડ
- સેન્દ્રીય ખાતરના વપરાશમાં પ્રોત્સાહન માટે 8.80 કરોડની જોગવાઇ
- 18મી વખત વજુભાઇ બજેટ રજૂ કરીને રેકોર્ડ તોડ્યો
- ગુજરાત બજેટ 2012-13 વાંચવાનું રજૂ કર્યું, વાર્ષિક યોજનાનું કદ રૂ.50,399 કરોડનું
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !