નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કુતુબમિનારને પણ ટક્કર આપે તેવો છે આ છત્તીસગઢનો મિનારો


છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ ૧૪૫ કિલોમીટર દૂર ગિરૌદપુરીમાં છે ભવ્ય જૈતખામ(ધર્મસ્તંભ). તેનું નિર્માણ રાજ્ય સરકાર કરાવી રહી છે. આ સ્થાન સતનામી સમાજના ધર્મગુરુ બાબા ગુરુ ઘાસીદાસનું જન્મસ્થળ છે. માર્ચના અંત સુધી કે એપ્રિલના પહેલા પખવાડિયામાં તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ફોટો - નરેન્દ્ર બંગાલે

મિનાર ઉપર સ્થાપિત જૈતખામની ઊંચાઈ ૧૨ મીટર

૫૧.૪૩ કરોડ રૂપિયા કરતાં વધુ

નિર્માતા કંપની સિંપ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ કોલકાતા

ઉપર જવા માટે બે લિફ્ટ હશે


કામ શરૂ થયું ૨૦૦૭-૦૮

પૂરું થવાનો સમય એપ્રિલ ૨૦૧૨

બે ગોળાકાર સીડી દ્વારા પણ ઉપર જઈ શકાય

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!