નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રૂ. ત્રણ લાખમાં થયો હતો શેહલાના જીવનો સોદ્દો

મધ્યપ્રદેશના બહુચર્ચીત શેહલા મસૂદ હત્યાકાંડમાં એક મહિલા  આર્કિટેક્ટ સહિત ત્રણ શખ્સોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તેના પતિ સહિત ત્રણની પૂછપરછ કરવા માટે અટકાયત કરવામાં આવી છે. આ તમામને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

-પ્રોપર્ટી, પૈસા અને સેક્સના કોકટેલે લીધો શેહલાનો જીવ -શેહલા-પતિના આડા  સંબંધોના પગલે ઝાહિદાએ બહેનપણીની કરાવી હત્યાસીબીઆઈના દાવા પ્રમાણે આ કેસનું કોકડું ઉકેલાઈ ગયું છે. પ્રવક્તા ધારિણી મિશ્રાના કહેવા પ્રમાણે, જાહિદાએ શેહલાની હત્યા માટે ઉત્તર પ્રદેશથી શૂટર્સ મંગાવ્યા હતા. શેહલા અને પતિ વચ્ચેના કથિત આડા સંબંધોના પગલે ઝાહિદાએ તેણીની હત્યા કરાવી હતી

સીબીઆઈએ ભોપાલ સ્થિત ઝાહિદાના એમપી નગર સ્થિત નિવાસસ્થાનને સીબીઆઈ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક અગત્યના દસ્તાવેજ પણ સીબીઆઈને મળ્યા હતા. કાનપુરના એસપી ક્રાઈમ અશફાક અહમદના કહેવા પ્રમાણે, જાહિદાના પતિ અસદ સહિત બે અન્યની અટકાયત પણ કરવામાં આવી છે અસદ બે પેટ્રોલ પમ્પનો માલિક પણ છે. પોલીસ દ્વારા કાનપુરના શૂટર્સ અને ઝાહિદાની વચ્ચે કડી બનનારા લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

રૂ. ત્રણ લાખની સોપારી આપી

ઈરફાન અલી હિટમેન ત્રણ લાખ રૂપિયા કાનપુર

કાનપુરમાંથી ઈરફાન અલી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેણે મસૂદની કથિત રીતે હત્યા કરી હતી. ઈરફાનના કહેવા પ્રમાણે બધો પ્લાન નક્કી હતો. તેઓ માત્ર કઠપૂતળી હતા. આ હત્યા કરવા માટે તેને રૂપિયા ત્રણ લાખની ચૂકવણી કરવામાં આવી હતી.

પરીવારજનોને સીબીઆઈએ રાખ્યા અંધારામાં

શેહલા મસૂદના પિતા સુલતાન મસુદના કહેવા પ્રમાણે તેઓ ઝાહિદા પરવેઝ નામની કોઈ યુવતિને ઓળખતા નથી આમ છતાં તેમણે ઉપરવાળાનો આભાર માન્યો હતો કે, તેમની દિકરીના હત્યારાઓ ઝડપાઈ ગયા હતા. જો કે, સુલાતના મસુદના કહેવા પ્રમાણે, સીબીઆઈએ તપાસની કોઈ માહિતી તેમને આપી ન હતી. માત્ર અખબારો અને ટેલિવિઝનના માધ્યમથી જ તેમને માહિતી મળી હતી કે, શેહલાના હત્યારા ઝડપાઈ ગયા હતા.

મધ્યપ્રદેશના બહુચર્ચીત શેહલા મસૂદ હત્યાકાંડમાં એક મહિલા  આર્કિટેક્ટ સહિત ત્રણ શખ્સોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તેના પતિ સહિત ત્રણની પૂછપરછ કરવા માટે અટકાયત કરવામાં આવી છે. આ તમામને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

-પ્રોપર્ટી, પૈસા અને સેક્સના કોકટેલે લીધો શેહલાનો જીવ -શેહલા-પતિના આડા  સંબંધોના પગલે ઝાહિદાએ બહેનપણીની કરાવી હત્યાસીબીઆઈના દાવા પ્રમાણે આ કેસનું કોકડું ઉકેલાઈ ગયું છે. પ્રવક્તા ધારિણી મિશ્રાના કહેવા પ્રમાણે, જાહિદાએ શેહલાની હત્યા માટે ઉત્તર પ્રદેશથી શૂટર્સ મંગાવ્યા હતા. શેહલા અને પતિ વચ્ચેના કથિત આડા સંબંધોના પગલે ઝાહિદાએ તેણીની હત્યા કરાવી હતી

સીબીઆઈએ ભોપાલ સ્થિત ઝાહિદાના એમપી નગર સ્થિત નિવાસસ્થાનને સીબીઆઈ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક અગત્યના દસ્તાવેજ પણ સીબીઆઈને મળ્યા હતા. કાનપુરના એસપી ક્રાઈમ અશફાક અહમદના કહેવા પ્રમાણે, જાહિદાના પતિ અસદ સહિત બે અન્યની અટકાયત પણ કરવામાં આવી છે અસદ બે પેટ્રોલ પમ્પનો માલિક પણ છે. પોલીસ દ્વારા કાનપુરના શૂટર્સ અને ઝાહિદાની વચ્ચે કડી બનનારા લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

રૂ. ત્રણ લાખની સોપારી આપી

ઈરફાન અલી હિટમેન ત્રણ લાખ રૂપિયા કાનપુર

કાનપુરમાંથી ઈરફાન અલી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેણે મસૂદની કથિત રીતે હત્યા કરી હતી. ઈરફાનના કહેવા પ્રમાણે બધો પ્લાન નક્કી હતો. તેઓ માત્ર કઠપૂતળી હતા. આ હત્યા કરવા માટે તેને રૂપિયા ત્રણ લાખની ચૂકવણી કરવામાં આવી હતી.

પરીવારજનોને સીબીઆઈએ રાખ્યા અંધારામાં

શેહલા મસૂદના પિતા સુલતાન મસુદના કહેવા પ્રમાણે તેઓ ઝાહિદા પરવેઝ નામની કોઈ યુવતિને ઓળખતા નથી આમ છતાં તેમણે ઉપરવાળાનો આભાર માન્યો હતો કે, તેમની દિકરીના હત્યારાઓ ઝડપાઈ ગયા હતા. જો કે, સુલાતના મસુદના કહેવા પ્રમાણે, સીબીઆઈએ તપાસની કોઈ માહિતી તેમને આપી ન હતી. માત્ર અખબારો અને ટેલિવિઝનના માધ્યમથી જ તેમને માહિતી મળી હતી કે, શેહલાના હત્યારા ઝડપાઈ ગયા હતા.
 
(ઝાહિદાના ફેસબુક એકાઉન્ટ પરથી લેવામાં આવેલી તસવીર).

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત