નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લ્યો ઉપાય, અપચા અને પેટની તકલીફ થશે દૂર

સફરજનને સ્વાસ્થ્યનો ખજાનો કહેવાય છે કારણ કે તેમાં પ્રોટીન અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તદુપરાંત સફરજન કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડપ્રેશરને સામાન્ય રાખે છે.

ખરેખર તો સફરજનમાં પેકિટનના પાણીમાં ઓગળી જાય તેવા રેસા હોય છે તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે અને શરીર માટે અસરકારક બેકટેરિયારોધક એજન્ટની ભૂમિકા ભજવે છે.

કેવી રીતે મદદરૂપ નીવડેસફરજનમાં પુષ્કળ પ્રમાણમાં પાણીમાં ઓગળી જાય એવા રેસા રહેલા છે. તેમાં રહેલી જેલ લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરીને હૃદયરોગના હુમલાનું અને ધમનીને લગતા રોગનું જોખમ ઘટાડે છે. સફરજનના અદ્રાવ્ય રેસા પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડે છે. આ કારણસર એન્ઝાઇમ તેને સરળતાથી પચાવી નથી શકતું. તેથી પેટ ભરેલું હોય તેવું લાગે છે.

અન્ય લાભ સફરજન અપચા તથા પેટની અન્ય બીમારીઓ જેવી કે ચૂંક આવવી, ડાઇવર્ટીકયૂલોસિસ વગેરે દૂર કરે છે. તે આંતરડાંનું કેન્સર, એપેન્ડિકસ, હીમોરોયડ, હર્નિયા અને પથરીનું કારણ બની શકે છે.

છાલ ઉતારીને ન ખાવસફરજનની છાલમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે. એક સામાન્ય સફરજનની છાલમાં ચાર મિલિગ્રામ કવેરસેટિન હોય છે. તેમાં એન્ટિઓકિસડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આના લીધે કોષનું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે.

તદુપરાંત તે કેન્સરકારક એજન્ટ્સને રોકે છે. કવેરસેટિન વિવિધ પ્રકારની એલર્જીથી શરીરને બચાવે છે. સફરજનમાં પોલિફિનોલ એન્ટિઓકિસડન્ટ એટલે કે લ્યુટિન, લાયકોપિન, કેરોટિન અને એન્થોસાઇનિન અને ફલેવનોઇડ એટલે કે ફાયટોન્યૂટિ્રઅન્ટ રહેલાં છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શકિત વધારે સારી બને છે.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !