નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

1 એપ્રિલથી સરકાર આપશે નાની બચતો પર વધુ વ્યાજ

- એનએસસી અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો
- 1 એપ્રિલથી આ વધારો લાગૂ થશે
- એનએસસી અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર મળનાર વ્યાજમાં સરકાર 20 થી 50 બેસિસનો વધારો કરવા જઇ રહી છે

આ ખુશખબરી છે. સરકાર નાની બચત યોજનાઓ જેવી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર મળનાર વ્યાજ દરમાં વધારો કરવા જઇ રહી છે. આ વધારો આવતા જ મહિને એટલે કે 1 એપ્રિલથી લાગૂ થઇ જશે.

જો કે વાત એમ છે કે એનએસસી અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર મળનાર વ્યાજમાં સરકાર 20 થી 50 બેસિસનો વધારો કરવા જઇ રહી છે. એ જણાવી દઇએ કે 100 બેસિસ પોઇન્ટ 1 ટકાની બરાબર થાય છે. એવામાં 50 બેસિસ પોઇન્ટનો મતલબ થયો અડધો ટકા. બજેટમાં ઇપીએફ રેટમાં ઘટાડો અને કેટલાંય અન્ય ટેક્સમાં વધારાની જાહેરાત બાદ સરકારનું આ પગલું રાહતનો શ્વાસ આપશે. વ્યાજ દરોમાં આ વધારો 1 એપ્રિલથી લાગૂ થશે અને સાથો સાથ આ વધારો ફર્ત રોકાણકારો પર લાગૂ થશે. જો કે 1 એપ્રિલથી કરાશે. એટલે જો તમે ઇચ્છો તો આ મહિને (માર્ચ)ના બચેલા દિવસોમાં આ રોકાણ કરી નાંખો અને ટેક્સ પણ સેવ કરી લોશો તો એ શક્ય નહીં હોય. આ મહિને કરવામાં આવેલા કોઇપણ રોકાણ પર આ છૂટ એટલે કે ઘટાડો લાગૂ થશે નહીં તેવી માહિતી અગ્રણી અંગ્રેજી દૈનિકમાં અપાઇ છે.

બેસિસ પોઇન્ટમાં વધારો કર્યા બાદ એનએસસી અને પીપીએફ દ્વારા રોકાણકારોને વાર્ષિક 8.8 થી 8.9 ટકાના વ્યાજદર મળશે. જો કે પહેલાં 8.6 ટકા હતું. બજેટમાં ઇપીએફમાં સવા ટકાનો ઘટાડો કરાયો છે. એટલે કે જ્યાં તમને 9.5 ટકા વ્યાજ મળતું હતું ત્યાં હવે તેના પર તમને 8.25 ટકા જ વ્યાજ મળશે. ઇપીએફ અને પીપીએફમાં એખ મોટો ફરક એ છે કે પીપીએફ સ્વૈચ્છિક સ્કીમ છે જ્યારે ઇપીએ નોકરીમાં રહેતા તમને કપાવો જ પડે છે. એવામાં પીપીએફમાંથી મળનાર વ્યાજનો લાભ કેટલો ઉઠાવી શકશો એ વાત પર નિર્ભર કરે છે તે તમે પીપીએફમાં રોકાણ કરે છે કે નહીં અને કરે છે તો કેટલું.

આમ તો પોસ્ટ ઓફિસમાં શોર્ટ ટર્મ ડિપોઝીટથી રોકાણ વધુપ ઇન્ટરેસ્ટ કમાઇ શકો છો જ્યારે પીપીએફ કે એનએસસીના 10 વર્ષના લાંબાટર્મ દ્વારા તમે અપેક્ષાકૃત ઓછું રિટર્ન મળશે. અહીં ધ્યાન આપો કે આ રિવાઇઝ રેટ પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ પર મળનાર વ્યાજ પર લાગૂ નહીં થાય. સેવિંગ પર તમને ત્યાં 4 ટકા વ્યાજ જ મળશે. હવે રહી પીપીએફમાં જમા રકમ અને આ રકમને નીકાળવાની, બંને ટેક્સ ફ્રી છે તેમાં જમા રિટર્ન પર તમે વધેલા રેટને બાદ 12 ટકા રિટર્ન મળશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!