નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બટેટાથી થઈ શકે છે આપની કાયપલટ

સામાન્યરીતે બટેટાની ચરબી વધારનાર માનવામાં આવે છે, પણ બટેટાનો ફાયદો ખૂબ ઓછા લોકો જાણે છે.

બટેટામાં વિટામમિન સી, બી કોમ્પ્લેક્ષ તથા આયરન, કૈલ્શિયમ, મૈંગનીજ, ફોસ્ફરસ તત્વ હોય છે. બટેટાના પ્રતિ 100 ગ્રામ 1.6 ટકા0, 22.6 ટકા કાર્બોહાઈટ્રેડ, 0.1 ટકા વસા, 0.4 ટકા ખનીજ અને 97 ટકા કેલેરી ઉર્જા મળે છે.

- બટેટા બાફ્યા પછીના પાણીમાં એક બટેટું મસળી વાળ ધોવાથી આશ્ચર્યજનક રૂપથી વાળ ચમકતા થઈ જશે, મુલાયમ અને મૂળમાંથી મજબૂત થશે. માથામાં ખુજલી, સફેદ થવા તથા તાલ તત્કાળ રોકાય જાય છે.

- બળવા પર કાચા બટેટા કુચળીને બળેલા પર તરત લગાવી દેવાથી આરામ મળી જાય છે.

- બટેટાને પીસીને ત્વચા પર મળશે. રંગ ગોરા થી જાય છે.

- બટેટાના રસમાં લીંબુના રસના થોડા ટીપા લગાવવાથી ધાબા હલકા થઈ જાય છે.

- બટેટાના ટુકડાને ગર્દન, કોણીઓ વગેકે સખ્ત સ્થાનો પર રગડવાથી ત્યાંની ત્વચા સાફ તથા કોમળ થઈ જશે.

- બટેટા બાફીને નમકની સાથે ખાવાથી ચરબીની માત્રા ઓછી થાય છે.

- ચહેરા પરની કરચલીથી છુડકારો પામવા માટે બટેટાના રસમાં મુલ્તાનની માટી મેળવીને લગાવવાથી કરચલી મટી જાય છે.

- છીણેલા બટેટા જુની કબજીયાત દૂર કરે છે. બટેટામાં પોટેશિયમ સોલ્ટ હોય છે જે અમ્લપિત્તને રોકે છે.

- ચાર બટેટાને સેકો અને પછી તેની છાલ ઉતારી નમક, મરચુંનાખીને ખાવો, આખી ગઠીયા સારું થઈ જાય છે.

- હાઈ બલ્ડ પ્રેશરના રોગી પણ બટેટા ખાય તો રક્તચાપ સામાન્ય કરવામાં લાભ રહે છે.

- કાચું બટેટું પત્થર પર ઘસી સવાર સાંજ કાજળની જેમ લગાવવાથી 5થી 6 વર્ષ જુનો જળો અને 4 વર્ષ સુધીના ફૂલ્લુ, 3 માસમાં સાફ થઈ જાય છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!