નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો, ગેસ કે એસીડિટી છે કે ખાવાનું પચતું નથી તો શું કરશો?

આજે મોટા ભાગના લોકોની સાથે પેટથી જોડાયેલી સમસ્યઓ છે. યોગ્ય સમયે ખાવાનું ન ખાવું, જરૂરી શારીરિક શ્રમના અભાવમાં ભોજન ઠીકથી પચતું નથી. યોગ્ય રીતે પાચન ન થાય તો સ્થિતિમાં ગેસ, અપચો જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. તેનાથી બચવા માટે દરરોજ યોગ કરવો જોઈએ. સ્વસ્થ પાચનતંત્ર માટે નૌકાસન શ્રેષ્ઠ ઉપાય છે. તેના નિયમિત અભ્યાસથી પેટથી જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ આસનમાં આપણું શરીર નૌકાની જેમ જોવા મળે છે, આ કારણે તે નૌકાસન કહે છે.

નૌકાસન કરવાની વિધિ –

- સમતલ સ્થાન પર આસન પાથરી તેના પર પીઠ રાખી સુઈ જાવો. હવે બન્ને હાથ,પગ અને માથાને ઉપરની તરફ ઉઠાવો.

- આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડિક વાર આવી સ્થિતિમાં રહો અને પછી ફરી ધીરે-ધીરે હાથ, પગ અને માથાને જમીન પર લઈ જાવો.

નૌકાસનના લાભ –

- આ આસનથી આપનું પાચન તંત્ર સ્વસ્થિય રહેશે, હાર્નિયાની સમસ્યામાં રાહત મળશે. અંગૂઠાથી આંગળીઓ સુધી ખેંલાણ થવાને કારણે શુદ્ધ રક્ત્ત તીવ્ર ગતિથી પ્રવાહિત થાય છે, જેથી શરીર નિરોગી રહેશે.

- જો આપને નીંદર વધારે આવે છે તો તેને નિયંત્રિત કરવા માટે આ નૌકાસન સહાયકારક છે.

- આ આસનમાં આપને ઈષ્ટ દેવના મંત્રોને જાપ કરવાથી ત્વરિત લાભ પ્રાપ્ત થાય છે.


Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!