નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચામડી બને દૂધ જેવી ઉજળી, સુવાળી, સરસ

જે રીતે આધુનિક સુવિધા વધી રહી છે તેનાથી વધારે વાતાવરણ માં પ્રદૂષણ ઝડપથી વધૂ રહ્યું છે. દિવસભર વ્યસ્તતા, વાહનમાંથી નીકળતા ધુમાડા વાતાવરણને નુકશાન પહોંચાડે છે. સાથે અમારી ચામડીને પણ હાનીકારક છે.

તેની સાથે ધૂળ પણ ચામડી પર ખરાબ અસર કરે છે. આવામાં તમારી ચામડીને બચાવવા દૂધ વધારે મદદ રૂપ થાય છે. જાણો દૂધના ખાસ ઉપાય જેનાથી આપની ત્વચા લાંબા સમય સુધી ચમકદાર તથા જવાન રહેશે.

- દરરોજ સવારે કે સાંજે દૂધની મલાઈમાં હળદર મેળવી ચેહરા પર લગાવો. પછી થોડીવાર બાદ પાણીથી સાફ કરી લો. આથી ઝડપથી આપના ચેહરા પર નિખાર આવવા લાગશે.

- ગુલાબ જળ અને કાચુ દૂધ મેળવીને મોં ધોવાથી ત્વચા ચમકવા લાગશે.

- જો આપની પાસે પૂરતો સમય હોય તો રાતના સમયે કાજુને દૂધમાં ભેળવી રાખી દો. આ પછી સવારે આ કાજુને પીસીનાખો અને મલતાની માટી મેળવો.

- આ રીતે દૂધમાં પલાળેલા કાજૂ અને મુલતાની માટીની પેસ્ટ બનાવી તેમાં થોડાક લીંબુના ટીપા નાખો. હવે, આને ચહેરા પર, હાથ પર અને પગ પર લગાવો. થોડીવાર પછી પાણીથી ધોઈ નાખો. આપની ત્વચા એકદમ નિખાર થવા લાગશે.

- જો આપની ચામડી રુખી છે તો થોડી દૂધની મલાઈ લઈ તેમાં મધ મેળવી ચામડી પર લગાવવાથી ચામડી કોમળ બને છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!