નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રિલાયન્સના ગ્રાહકોને 'ટ્રિપલ ધમાકા'ની ઓફર

 
 
- રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પોતાના 3જી ગ્રાહકો માટે ઓફર કરી છે
- તેના અંતર્ગત ગ્રાહક એકમાત્ર પ્લાનનો ખર્ચ કરી ત્રણ ગણાથી વધુ ડેટા ડાઉનલોડની સુવિધાનો લાભ ઉઠાવી શકશે
- આ ઓફરની અંતર્ગત મિત્રો તથા કુટુંબોના સભ્યો પાસેથી ત્રણ ગણાથી વધુ સમય માટે જોડાઇ રહી શકાશે
- આ ફેસ્ટિવલ ઓફર રિલાયન્સ કોમ્યુનિકેશન્સના 13 3જી સર્કલના 333 શહેરોમાં પોસ્ટપેડ અને પ્રીપેડ તમામ સર્વિસો માટે ઉપલબ્ધ છે

રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પોતાના 3જી ગ્રાહકો માટે શુક્રવારે 'ટ્રિપલ ધમાકા' ઓફરની જાહેરાત કરી. તેના અંતર્ગત ગ્રાહક એકમાત્ર પ્લાનનો ખર્ચ કરી ત્રણ ગણાથી વધુ ડેટા ડાઉનલોડની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. તેના માટે તેમણે કોઇ વધુ કિંમત ચૂકવવી પડશે નહીં.

કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઓફરની અંતર્ગત મિત્રો તથા કુટુંબોના સભ્યો પાસેથી ત્રણ ગણાથી વધુ સમય માટે જોડાઇ રહી શકાશે. આ ઓફર 3જી ગ્રાહકોને કોઇપણ વધારાના ખર્ચ કર્યા વગર ત્રણ ગણું ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.

આ ફેસ્ટિવલ ઓફર રિલાયન્સ કોમ્યુનિકેશન્સના 13 3જી સર્કલના 333 શહેરોમાં પોસ્ટપેડ અને પ્રીપેડ તમામ સર્વિસો માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો તેને આર વર્લ્ડ, રિટેલ આઉટલેટ અથવા એસએમએસ દ્વારા પણ ખરીદી શકે છે. આ ઓફર મર્યાદિત દિવસો માટે છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના દિલ્હી પ્રમુથ ખર્શીદ અહેમદે કહ્યું કે પોતાના ગ્રાહકોને ટ્રિપલ ધમાકા ઓફરની રજૂઆત કરીને અમે તેમણે તહેવારોને આનંદ ઉઠાવા માટે એક તક આપીએ છીએ.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!