નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માત્ર રૂ.3000માં જ મળશે આ અનોખું ટેબલેટ

 
 
- દેશની મુખ્ય કંપની ભારત ઇલેક્ટ્રોનિકે એક એવું ટેબલેટ બનાવ્યું છે
- ભારત સ્લેટના નામથી ભારત ઇલેક્ટ્રોનિકે એક એવું ટેબ બનાવ્યું છે, જે 2.2 અડ્રોયડ વર્ઝન પર કામ કરે છે
- ભારતીય મંત્રાલયના રૂરલ ડિપાર્ટમેન્ટે અનોખી ટેબલેટ ડિઝાઇન તૈયાર કરી છે
- તેનું શાનદાર ફીચર ચાર્જિંગ સિસ્ટમ જ છે. નવું ભારત સ્લેટ સૂર્યની રોશનીથી ચાર્જ થશે, જે બજારમાં હાલ ઉપલબ્ધ કોઇ પણ ટેબમાં નથી
- કંપનીનું લક્ષ્ય એક વર્ષમાં 6 લાખ ટેબ ભારતમાં વેચવાનું છે
- કંપનીએ અંદાજે 2000 ભારત સ્લેટ 4.5 મહિનાના ઓછા સમયગાળઆમાં બનાવ્યા છે


"આપણે દેશ મહાન" જી હા તમે પણ આ જ કહી ઉઠશો. આખરે વસ્તુ જ એવી છે કે તમામ ભારતીય પોતાનામાં ગર્વ કરી શકશે. દેશની મુખ્ય કંપની ભારત ઇલેક્ટ્રોનિકે એક એવું ટેબલેટ બનાવ્યું છે. જેના લીધે ટેબલેટ કંપનીઓના હોશ ઉડી જશે. ટેબલેટ બજારમાં ટૂંક સમયમાં જ એક ટેબલેટ લોન્ચ થવાનું છે. ભારત સ્લેટના નામથી ભારત ઇલેક્ટ્રોનિકે એક એવું ટેબ બનાવ્યું છે, જે 2.2 અડ્રોયડ વર્ઝન પર કામ કરે છે. ભારતીય મંત્રાલયના રૂરલ ડિપાર્ટમેન્ટે અનોખી ટેબલેટ ડિઝાઇન તૈયાર કરી છે.

તેનું શાનદાર ફીચર ચાર્જિંગ સિસ્ટમ જ છે. નવું ભારત સ્લેટ સૂર્યની રોશનીથી ચાર્જ થશે, જે બજારમાં હાલ ઉપલબ્ધ કોઇ પણ ટેબમાં નથી. ટૂંક સમયમાં જ ભારતમાં તેનું વેચાણ શરૂ થઇ જશે. કંપનીનું લક્ષ્ય એક વર્ષમાં 6 લાખ ટેબ ભારતમાં વેચવાનું છે. જો કે કંપનીના પ્રોફિટ પર તેની કોઇ અસર પડશે નહીં. આ ટેબલેટને લોન્ચ કરવાનું મુખ્ય કારણ છે દેશમાં એ તબક્કા સુધી ટેબલેટ પહોંચાડવું જે હજુ સુધી તેનાથી વંચિત છે. કંપનીને આશા છે કે આ ટેબલેટથી કંપનીને 1000 કરોડ રૂપિયા મળશે. તેનાથી સિવિલ સેક્ટરના વેપારને ઘણો ફાયદો પહોંચશે.

કંપનીએ અંદાજે 2000 ભારત સ્લેટ 4.5 મહિનાના ઓછા સમયગાળઆમાં બનાવ્યા છે. સાથો સાથ અંડ્રોયડ બેસ આ ટેબમાં ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારત સ્લેટ આવવા પર અન્ય કંપનીઓ પર પણ પોતાના ટેબલેટને સસ્તા કરવાનું દબાણ બનશે જે લોકોને સસ્તા ટેબલેટ અપાવામાં ફાયદાકારક થશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!