નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગૂગલ ટૂંક સમયમાં તેની 10 પ્રૉડક્ટના ડબલા ડૂલ કરશે

ઇન્ટરનેટ સર્ચ એન્જીન કંપની ગૂગલ ઓછામાં ઓછા 10 ઉત્પાદનોને બંધ કરશે જેનાથી તે પોતાના સંચાલનને વ્યવસ્થિત રીતે ચલાવી શકે. ગૂગલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એલેન યૂસ્ટેસેએ તેમના અધિકૃત બ્લોગમાં આ જાણકારી આપી છે.

તેમાં કહ્યું છે કે આવતા કેટલાક મહીનાઓમાં જ અમે અનેક ઉત્પાદનોને બંધ કરીશુ અને અને કેટલાક અન્યને વર્તમાન ઉત્પાદનોમાં એક કરી દઈશું. તેઓએ કહ્યું કે 'આનાથી અમારા ગ્રાહકો માટે વસ્તુઓ વધારે સરળ થઈ જશે.

તેના ઉપરાંત કંપની પણ અન્ય ઉત્પાદનો ઉપર પણ વધારે સારી રીતે ધ્યાન આપી શકશે.' કંપની જે પ્રોડક્ટ્સને બંધ કરવા જઈ રહીં છે તેમાં ફાસ્ટ ફ્લિપ તેમજ નોટબુક પણ શામેલ છે.

આ પ્રકારે કંપની ડેસ્કટૉપને પણ બંધ કરી દેશે. ગૂગલની યોજના ગૂગલ પેક કાર્યક્રમને પણ બંધ કરવાની છે જે ગ્રાહકોને અનેક સૉફ્ટવેર ડાઉનલોડ કરવાની પરવાનગી આપે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!