નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સતત બદલાતી વર્ચ્યુઅલ દુનિયાનું નામ છે ઇન્ટરનેટ

ઇન્ટરનેટ એ સતત નવું નવું થયે રાખતી એવી વર્ચ્યુંઅલ દુનિયા છે, જેના માટે હેપ્પનિંગથી વધુ સારો શબ્દ ભાગ્યે જ મળે. હવે, અહીં મુકાતી ઘણી બધી સામગ્રી આપણને રસ પડે એવી હોય, પણ એને શોધતા આપણા નાકે દમ આવી જાય. એટલા માટે ‘આઇગૂગલ’ જેવી સર્વિસ છે,

જેમાં આપણે સાઇન ઇન થઇને આપણી પસંદગીની સાઇટ્સ, એપ્લિકેશન્સ મૂકી દઇએ એટલે આપણું વર્ચ્યુંઅલ ડેસ્કટોપ બની જાય અને આપણને સતત નવી નવી માહિતી મળતી રહે. આના જેવી બીજી ઘણી બધી સાઇટ્સ ઇન્ટરનેટ પર ધમધમે છે. જેમ કે, ‘પોપ્યુલર્સ. એના બ્લેક બેકગ્રાઉન્ડમાં જાતભાતની ન્યૂઝ સાઇટ્સ, સોશિયલ બૂકમાર્કિંગ સાઇટ્સ વગેરેના બેનર હેઠળ એની પોપ્યુલર ન્યૂઝ આઇટેમોની યાદી આપેલી છે.

તસવીરો, વીડિયો અને ટેક્સ્ટ સાથેની આ યાદી ખરેખર ગંજાવર છે, જે જોતાં જ ધરાઇ જઇએ એવડી છે એ! જો ટીવી ચેનલ્સ પર અને વીડિયો શેરિંગ સાઇટ્સ પર તથા વીડિયો સાઇટ્સ પર શું ચાલી રહ્યું છે એ જાણવામાં રસ હોય, તો પ્લીઝ લોગ ઇન ટુ આઇ ગૂગલ જેવી જ, પરંતુ એના કરતાં સારા વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનવાળી સાઇટ છે: સિમ્બાલૂ ટ્રાય ઇટ!

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?