નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપનું ફેસબૂક એકાઉન્ટ હવે બનશે પૂર્ણ સુરક્ષિત!

Share  |  
 
 
હવે, ફેસબૂક પર અયોગ્ય કન્ટેન્ટ લોડ થશે, તો તરત જ યુઝરને તેની ખબર પડશે. જેને શક્ય બનાવશે ફેસબૂક માટે ખાસ તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશન.

ખાસ ફેસબૂક માટે એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જે યુઝર્સના એકાઉન્ટને વાયરસથી બચાવશે તથા સાથોસાથ સ્પેમ, ફિશિંગ અને અયોગ્ય કન્ટેન્ટને પણ સ્કેન કરીને સચેત કરી દેશે. આ પ્રકારથી યુઝર્સને પોતાની વોલ પર નકામા સંદેશ અને ન્યૂઝ ફીડની જાણકારી તરત જ મળી જશે. આ એપ્લિકેશનને કમ્પ્યૂટર સાયન્સના બે વિદ્યાર્થીઓ મોહમ્મદ સજ્જાદુર રહેમાન અને તિંગ કાઈ હુઆંગને mypagekeeper.org (માયેપેજકીપરડોટઆર્ગ)ના સહયોગથી તૈયાર કર્યું છે.આ એપ્લિકેશનને બનાવવામાં સ્ટા¸પ ધ હેકર ડોટકોમની પણ મદદ લેવામાં આવે છે.

કેવી રીતે કામ કરશે?

આ એપ્લિકેશન સતત વોલ પોસ્ટ, ન્યૂઝ ફીડ અને લિંકને સ્કેન કરતા રહશે અને ફેસબૂકના એકાઉન્ટ પર નજર રાખી શકાય છે. જેમ કે, કોઇ અયોગ્ય સંદેશ, સ્પેમ અથવા કોઇ અભદ્ર કન્ટેન્ટની જાણકારી મળશે, આ માય પેજકીપરને જાણ કરશે. જ્યાંથી માયપેજકીપર યુઝર આ પ્રકારની કન્ટેન્ટની જાણકારી મોકલશે અને યુઝર સમય રહેતા પોતાની પ્રોફાઇલ પરથી દૂર કરી શકાશે.

કેવી રીતે વિચાર આવ્યો?

ફેસબૂક પર ચાલતી કેટલીક ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશનને તૈયાર કરવામાં આવી છે, કેમ કે ફેસબૂકના યુઝર્સમાં પરસ્પર વિશ્વાસનો સંબંધ હોય છે, આવામાં આ પ્રકારના લોકોને પ્રક્રિયા પર નજર રાખવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેને રોકવા માટે આ પ્રકારનો કારગત ઉપાય શોધી નાંખ્યો છે. આ એપ્લિકેશનને હજારો યુઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે.
ડાઉનલોડ કરો.

ફેસબૂક યુઝર્સ આ એપ્લિકેશનને www.mypagekeeper.org ને મફતમાં ડાઉનલોડ કરી શકો છો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!