નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતમાં ટ્વિટરના ઉપયોગકર્તાઓ માટે સારા સમાચાર

 
 
ભારતમાં ટ્વિટરના પ્રશંસકો તથા ઉપયોગકર્તાઓ માટે સારા સમાચાર એ છે કે આ માઇક્રોબ્લોગિંગ ફર્મ શીધ્ર જ પોતાની સર્વિસ હિંદીમાં પણ રજૂ કરશે.

હાલ દુનિયાભરમાં 10 કરોડ લોકો સક્રિય રીતે ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીના બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સપ્તાહોમાં હિંદી, ફિલિપિનો, મલય તથા સરળ અને પારંપરિક ચીની ભાષામાં રજૂ કર્યા બાદ ટ્વિટર 17 વિભિન્ન ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર અને ફેસબુક ભારતમાં ઘણી લોકપ્રિય છે. ફેસબુકિ હિન્દી સિવાય તમિલ, મલાયલમ, પંજાબી, તેલુગુ અને બંગાલામાં પણ ઉપલબ્ધ છે.

અનુમાનો પ્રમાણે ટ્વિટરમાં અંદાજે 20 કરોડ રજીસ્ટર્ડ છે. ટ્વિટર પર ઉપયોક્તાને વધુમાં વધુ 140 શબ્દો વાળો સંદેશ રજૂ કરવાની સંમતિ છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!